SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ શ્લોકાર્થ : શિરાજળ જેવો ભાવ છે અને ખનનના જેવી અર્થાત્ કૂવો ખોદવાના જેવી ક્રિયા છે. આથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવવૃદ્ધિ ધ્રુવ છે= નક્કી છે. 11૨૫|| ટીકા ઃ शिरेति - शिरोदकसम: - तथाविधकूपे सहजप्रवृत्तशिराजलतुल्यो भावः क्रिया च खननोपमा = शिराश्रयकूपादिखननसदृशी, अतः भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिर्भुवा, जलवृद्धी कूपखननस्येव भाववृद्धी क्रियाया हेतुत्वाद्, भावस्य दलत्वेऽपि बहुदलमेलनरूपाया वृद्धेस्तदन्वयव्यतिरेकानुविधानात् ।।२५।। ટીકાર્થ ઃ शिरोदकसम: વૃદ્ધેસ્તવન્દ્રયવ્યતિરેાનુવિધાનાત્ ।। તેવા પ્રકારના કૂપમાં= જેનાથી પોતાને ઇષ્ટ એવા જળની વૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવા પ્રકારના કૂવાને ખોદવામાં, શિરાજળ જેવો ભાવ છે=સહજ પ્રવૃત્ત શિરાના જળ જેવો ભાવ છે અર્થાત્ જે શિરામાં પાણી સહજ રીતે આવતું હોય તેવી શિરામાં રહેલા જળતુલ્ય ભાવ છે, અને ક્રિયા ખનન ઉપમાવાળી છે=શિરાના આશ્રયવાળા કૂવાદિતા ખોદવા સદ્દેશ ક્રિયા છે. આથી=શિરાજળ જેવો ભાવ છે અને શિરાના આશ્રયવાળા કૂવાને ખોદવા જેવી ક્રિયા છે આથી, ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવવૃદ્ધિ ધ્રુવ છે=નક્કી છે; કેમ કે જળવૃદ્ધિમાં કૂવાના ખોદવાની જેમ ભાવવૃદ્ધિમાં ક્રિયાનું હેતુપણું છે. કઈ રીતે ભાવની વૃદ્ધિમાં ક્રિયાનું હેતુપણું છે, તેમાં હેતુ કહે છે ૬૭ ભાવનું દલપણું હોતે છતે પણ=ભાવનું મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણપણું હોતે છતે પણ, બહુદલમેલનરૂપ વૃદ્ધિનું=મોક્ષને અનુકૂળ ઘણા ભાવતા સંચયરૂપ વૃદ્ધિનું, તેની સાથે=ક્રિયાની સાથે, અન્વય-વ્યતિરેકથી અનુવિધાન છે=અનુસરણ છે. ૨૫ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy