SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૪ न स्वर्णानुबन्धं मुञ्चति एवं शुभक्रिया तथाविधकषायोदयाद् भग्नापि शुभफलैवेति । तदिदमुक्तं - "भाववृद्धिरतोऽवश्यं सानुबन्धं शुभोदयम् । Tયતડાદ્યતત્સવઘટસન્નમમ્” (યો વિશ્નોલ-રૂક૨) રૂતિ સાર૪પ ટીકાર્ય : ગત વાસ્થ: .... ઘટસન્નિમમ્” તિ છે. આથી જ ભાવના સંબંધથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ બને છે આથી જ, ક્રિયાનું ભાવસાભ્ય હોતે છત=સ્વજનનશક્તિથી અર્થાત્ મોક્ષને ઉત્પન્ન કરવાની શક્તિથી, ભાવ સાથે વ્યાપ્તિરૂપ ભાવસામ્ય હોતે છતે, વ્યક્ત પ્રગટ, ભંગમાં પણ તથાવિધ કષાયના ઉદયથી શુભ અનુષ્ઠાનના ભંગમાં પણ, અવય છે=ભાવની અનુવૃત્તિ સ્વરૂપ અવય છે; કેમ કે તવ્યક્તિના અભાવમાં પણ ક્રિયાકાળમાં વર્તતા ભાવરૂપ વ્યક્તિના અભાવમાં પણ, તન્શક્તિનો અનપગમ છે ક્રિયાકાળમાં વર્તતા મોક્ષને અનુકૂળ એવા ભાવની શક્તિનો અનપગમ છે અર્થાત્ સંયમની ક્રિયા અને સંયમની પરિણતિરૂપ ભાવના અભાવમાં પણ ચારિત્રની પરિણતિરૂપ ભાવની શક્તિ ગઈ નથી. આથી જ=ક્રિયાના અભાવે ક્રિયાકાળમાં વર્તતા ભાવનો ભંગ હોવા છતાં અવય છે આથી જ, ભાવશુદ્ધ એવી ક્રિયાને સીગતો પણ=બૌદ્ધદર્શનવાળા પણ, સુવર્ણઘટતુલ્ય કહે છે. આ કથનને ‘યથા દિ' થી યુક્તિપૂર્વક સ્પષ્ટ કરે છે -- જે પ્રમાણે ભંગાતો પણ સુવર્ણઘટ સુવર્ણના અનુબંધને સુવર્ણના પ્રવાહને, છોડતો નથી, એ રીતે શુભ ક્રિયા તથાવિધ કષાયના ઉદયથી ભગ્ન થયેલી પણ શુભ ફળવાળી જ છે ક્રિયાકાળમાં વર્તતા શુભભાવની અનુવૃત્તિવાળી જ છે. “તિ' શબ્દ ‘ાથદિ' થી કહેલ કથનની સમાપ્તિમાં છે. ‘તવિમુક્ત' તે મૂળ શ્લોકમાં કહ્યું કે, આ કહેવાયું છે=યોગબિંદુ શ્લોક-૩૫૧માં કહેવાયું છે. “આનાથી=સત્સયોપશમથી, ભાવવૃદ્ધિ અવશ્ય થાય છે. અન્ય વડે પણ= બૌદર્શનવાળા વડે પણ, આ શુભ અનુષ્ઠાન. સુવર્ણઘટ જેવું સાનુબંધ શુભોદયવાળું કહેવાયું છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy