SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૪ શ્લોકાર્ય : ત્યારે અયરમાવર્તમાં, ભવાભિનંદી કોઈક જ જીવ સંજ્ઞાવિખંભણ વગર લોકપંક્તિમાં કરાયેલા આદરવાળો ધર્મને કરનારો થાય. In૪ll ટીકા : तदेति-तदा-अचरमेष्वावर्तेषु, अङ्गी-प्राणी, सञ्जाविष्कम्भणं आहारादिसञोदयवञ्चनलक्षणं विना, कश्चिदेव धर्मकृत्-लौकिकलोकोत्तरप्रव्रज्यादिधर्मकारी, लोकपङ्क्तौ लोकसदृशभावसम्पादनरूपायां कृतादरः कृतयत्नः ત્િ IT IT ટીકાર્ય - તા=વરબ્રિાવર્તેપુ ..... ચર્િ ત્યારે અચરમાવર્તરૂપ આવર્તામાં, કોઈક જ અંગી=પ્રાણી, આહારાદિ સંજ્ઞાના ઉદયતા વંચન લક્ષણ સંજ્ઞાવિષ્ઠભણ વગર ધર્મ કરનારોલૌકિક-લોકોત્તર પ્રવ્રયાદિ ધર્મને કરનારો, લોકસદશભાવ-સંપાદનરૂપ લોકપંક્તિમાં કૃત આદરવાળો કૃત પ્રયત્નવાળો, થાય. ૪ ‘નાદાર' અહીં ‘ડે’ થી અન્ય નવ સંજ્ઞાનું ગ્રહણ કરવું. સ્તકનીવત્તરપ્રવ્ર ' અહીં ‘૩ થી શ્રાવકાચાર કે અન્ય ધર્મના આચારોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :ચરમાવર્તની બહારના ભવાભિનંદી જીવોનું સ્વરૂપ : યોગમાર્ગના પ્રારંભ (૧) સંજ્ઞાના વિખંભણપૂર્વક (૨) સર્વજ્ઞના વચનાનુસારની પ્રવૃત્તિમાં કરાતા યત્નથી થાય છે. તેથી ચરમાવર્તવર્તી જીવ સંજ્ઞાના વિખંભણપૂર્વક સર્વજ્ઞના વચનાનુસારની પ્રવૃત્તિમાં યત્નવાળો બને, ત્યારે તેની પ્રવૃત્તિ સન્માર્ગને અભિમુખ થતી હોય છે; જ્યારે ચરમાવર્તની બહારના જીવો ભવાભિનંદી હોય છે અર્થાત્ ભવના ઉપાયોમાં આનંદ લેનારા હોય છે, તેથી પ્રાય: ધર્મમાં પ્રવૃત્તિ કરતા નથી. આમ છતાં કોઈક પ્રાણી પોતાના કોઈ સંસારના ઇષ્ટફળ અર્થે કે અનાભોગથી ધર્મમાં પ્રવૃત્તિ કરે, તોપણ તેની પ્રવૃત્તિ (૧) સંજ્ઞાના વિખંભણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy