SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્રંદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ ર્વત=યત્ન કરે છે અર્થાત્ પાકાદિ વિષયમાં યત્ન કરે છે. ।।૧૪।। શ્લોકાર્થ : ‘નનુ’ થી શંકા કરતાં કોઈ કહે છે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, સંકલ્પિત પિંડનું અગ્રાહ્યપણું હોતે છતે સગૃહસ્થોના ઘરમાં સાધુને ભિક્ષા ઘટે નહિ. જે કારણથી અનામંભરી એવા સગૃહસ્થો સ્વ-પર માટે યત્ન કરે છે અર્થાત્ પાકાદિ વિષયમાં યત્ન કરે છે. ||૧૪|| ટીકા ઃ - अनात्मम्भरय: नन्वेवमिति ननु एवं सङ्कल्पितपिण्डस्याप्यग्राह्यत्वे सद्गृहस्थानां शोभनब्राह्मणाद्यगारिणां गृहे भिक्षा न युज्यते यतेः, हि यतः, अनुदरम्भरयो, यत्नं पाकादिविषयं स्वपरार्थं कुर्वते, भिक्षाचरदानासङ्कल्पेन स्वार्थमेव पाकप्रयत्ने सद्गृहस्थत्वभङ्गप्रसङ्गात्, देवतापित्रतिथिभर्तव्यपोषणशेषभोजनस्य गृहस्थधर्मत्व श्रवणात्, न च दानकालात्पूर्वं देयत्वबुद्ध्याऽसङ्कल्पितं दातुं शक्यत इत्यपि द्रष्टव्यम् ।।१४।। - ટીકાર્ય ઃ ननु एवं પસક્ત્, ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે આ રીતે=શ્લોક૧૩માં કહ્યું એ રીતે, સંકલ્પિત પિંડનું પણ અગ્રાહ્યપણું હોતે છતે સગૃહસ્થોના ઘરમાં=શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થોના ઘરમાં, યતિને=સાધુને, ભિક્ષા ઘટે નહિ; દિ=ચત:=જે કારણથી અનામંભરી=અનુદરભરી એવા સગૃહસ્થો સ્વ-પર માટે પાકાદિ વિષયમાં યત્ન કરે છે; કેમ કે ભિક્ષાચરના દાનના અસંકલ્પથી સ્વ અર્થે જ પાપ્રયત્નમાં સગૃહસ્થપણાના ભંગનો પ્રસંગ છે. ―― ૬૯ અહીં પ્રશ્ન થાય કે કોઈ સદ્ગૃહસ્થ પોતાના માટે પાકનો પ્રયત્ન કરે, અને ભિક્ષાચર આવે તો તેને દાન આપે તેમ સ્વીકારીએ, તો સદ્ગૃહસ્થપણાનો ભંગ નહિ થાય અને સાધુને તેમના ઘરેથી અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થશે. તેથી બીજો હેતુ કહે છે ***** देवता શ્રવળાત્, દેવતા, પિતા, અતિથિ અને ભર્તવ્યના પોષણ પછી શેષ ભોજનનું ગૃહસ્થધર્મપણું સંભળાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy