SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૮ શ્લોક : न्याय्यता चेष्टसंसिद्धेः पित्रुद्वेगनिरासतः । प्रारम्भमङ्गलं ह्येतद्गुरुशुश्रूषणं हि तत् ।।१८।। અન્વયાર્થ : ર=અને પિત્રુદ્ધવિરાસત =માતા-પિતાના ઉદ્વેગના નિરાસથી સુરસિદ્ધ ઈષ્ટની સંસિદ્ધિ હોવાને કારણે મોક્ષની સંસિદ્ધિ હોવાને કારણે ચાવ્યતા= વ્યાપ્યતા છે ભગવાનના અભિગ્રહની ચાટ્યતા છે, દિ=જે કારણથી તિઆ શુભ્રષvieગુરુશુશ્રુષા છે ત હ તે જ પ્રામમાત્ર—પ્રારંભ મંગલ છે. JI૧૮ શ્લોકાર્થ : અને માતાપિતાના ઉદ્વેગના નિરાસથી ઈષ્ટની મોક્ષની સંસિદ્ધિ હોવાને કારણે, ભગવાનના અભિગ્રહની વ્યાપ્યતા છે; જે કારણથી આ ગુરુશુશ્રુષા છે, તે જ પ્રારંભ મંગલ છે. II૧૮II ટીકા - __ न्याय्येति-न्याय्यता चोक्ताभिग्रहस्य, पित्रोर्दुःप्रतिकारयोरुद्वेगस्य वियोगनिमित्तकशोकरूपस्य निरासतोऽन्येषामप्येवंविधस्थितिप्रदर्शनाद्, इष्टस्य-मोक्षस्य संसिद्धेः, उचितप्रवृत्तिर्हि तदुपायोऽनुचितप्रवृत्तिश्च तद्विघ्न इति । तदिदमुक्तं"पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये । રષ્ટિવાર્યસમૃધ્યર્થવપૂતો નિનામ” || ( વર-ર૧/૩) કૃતિ ! ટીકાર્ચ - ચાતા ...... નિનામે I અને ઉક્ત અભિગ્રહની–ભગવાને ગર્ભમાં કરેલા અભિગ્રહની, વ્યાપ્યતા છે; કેમ કે જેમનો પ્રતિકાર ઉચિત નથી એવા=જેમની આજ્ઞા ઉલ્લંઘન કરવી ઉચિત નથી એવા માતાપિતાના ઉદ્વેગના વિયોગ નિમિત્તક શોકરૂપ ઉદ્વેગના, નિરાસથી બીજાઓને પણ આવા પ્રકારની સ્થિતિનું પ્રદર્શન થવાને કારણે ઈષ્ટની=ઈષ્ટ એવા મોક્ષની, સંસિદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy