________________
૧૧૨
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૮ શ્લોક :
न्याय्यता चेष्टसंसिद्धेः पित्रुद्वेगनिरासतः ।
प्रारम्भमङ्गलं ह्येतद्गुरुशुश्रूषणं हि तत् ।।१८।। અન્વયાર્થ :
ર=અને પિત્રુદ્ધવિરાસત =માતા-પિતાના ઉદ્વેગના નિરાસથી સુરસિદ્ધ ઈષ્ટની સંસિદ્ધિ હોવાને કારણે મોક્ષની સંસિદ્ધિ હોવાને કારણે ચાવ્યતા= વ્યાપ્યતા છે ભગવાનના અભિગ્રહની ચાટ્યતા છે, દિ=જે કારણથી તિઆ
શુભ્રષvieગુરુશુશ્રુષા છે ત હ તે જ પ્રામમાત્ર—પ્રારંભ મંગલ છે. JI૧૮ શ્લોકાર્થ :
અને માતાપિતાના ઉદ્વેગના નિરાસથી ઈષ્ટની મોક્ષની સંસિદ્ધિ હોવાને કારણે, ભગવાનના અભિગ્રહની વ્યાપ્યતા છે; જે કારણથી આ ગુરુશુશ્રુષા છે, તે જ પ્રારંભ મંગલ છે. II૧૮II ટીકા - __ न्याय्येति-न्याय्यता चोक्ताभिग्रहस्य, पित्रोर्दुःप्रतिकारयोरुद्वेगस्य वियोगनिमित्तकशोकरूपस्य निरासतोऽन्येषामप्येवंविधस्थितिप्रदर्शनाद्, इष्टस्य-मोक्षस्य संसिद्धेः, उचितप्रवृत्तिर्हि तदुपायोऽनुचितप्रवृत्तिश्च तद्विघ्न इति । तदिदमुक्तं"पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये ।
રષ્ટિવાર્યસમૃધ્યર્થવપૂતો નિનામ” || ( વર-ર૧/૩) કૃતિ ! ટીકાર્ચ -
ચાતા ...... નિનામે I અને ઉક્ત અભિગ્રહની–ભગવાને ગર્ભમાં કરેલા અભિગ્રહની, વ્યાપ્યતા છે; કેમ કે જેમનો પ્રતિકાર ઉચિત નથી એવા=જેમની આજ્ઞા ઉલ્લંઘન કરવી ઉચિત નથી એવા માતાપિતાના ઉદ્વેગના વિયોગ નિમિત્તક શોકરૂપ ઉદ્વેગના, નિરાસથી બીજાઓને પણ આવા પ્રકારની સ્થિતિનું પ્રદર્શન થવાને કારણે ઈષ્ટની=ઈષ્ટ એવા મોક્ષની, સંસિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org