________________
|IIIITUTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપITTTTTTTTTTT
પાઠ : ૫ : દર્શન સમ્યકત્વ અરિહંતો મહદેવો, જાવજીવાએ સુસાહુણો ગુરુણો,
જિણ પન્નત તત્ત, ઈય સમ્મત્ત મટે ગહિય' (સાચા દેવ, ગુરુ અને ધર્મને ઓળખી તેમના પર શ્રદ્ધા રાખવાનો) દંસણ
- દર્શન-યથાર્થ શ્રદ્ધા સમકિત - સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા તે
દર્શન. પરમત્યુ
એવા પરમ અર્થને બતાવનાર તે
(સિદ્ધાંતનો) સંથવો
પરિચય કરવો,
અનેઅથવા સુદિટ્ટ - ભલી દ્રષ્ટિથી જોયા છે, (સેવા) પરમથ
સિદ્ધાંતને, તત્ત્વને, (એવા સાધુજીની) સેવણા
સેવા કરવી, ઉપાસના કરવી, વા વિ
અને વળી વાવ
- જ્ઞાન-દર્શન-ચારિત્રને પામીને ભ્રષ્ટ થયા
હોય તેની તેમજ કંદસણ વણા - ખોટી શ્રદ્ધાનો (પાપ કરીને ધર્મ
માનનારાઓનો) જેનું દર્શન ખોટું છે તેવા ૩૬૩ પાખંડીના મતનો ત્યાગ કરવો.
વી
૧. કેવલી (વિતરાગ) પ્રરૂપિત ધર્મની દીક્ષા લઈને પછી પાળી ન શકવાથી દીક્ષા મૂકી દીધી હોય, શ્રધ્ધા અને ચારિત્ર બનેથી ભ્રષ્ટ થયા હોય તેઓનો પરિચય ન કરવો. કારણ કે તેઓનો પરિચય કરવાથી આપણા ઉચ્ચ વિચારો પણ મલિન થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org