________________
||||||IIIIIIIIII- શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાળTIIIIIIIIIIII
(ઉપસંહાર) જે-જે કોઈ મે-મેં મારા જીવે). જીવા-જીવોની, વિરાહિયા-વિરાધના કરી હોય, દુઃખ દીધું હોય,
(કયા જીવો ?). એચિંદિયા- એક ઇન્દ્રિયવાળા જીવ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ,
વનસ્પતિ. (કાયા). બેઈદિયા- બે ઇન્દ્રિયવાળા જીવ-પોરા, કરમિયાં, શંખ, છીપ,
જળો, અળસિયાં વગેરે (કાયા અને જીભ). તેઈદિયા- ત્રણ ઇન્દ્રિયવાળા જીવ-કીડી, મકોડા, ધનેડા, કંથવા,
માંકડ, જૂ વગેરે (કાયા, જીભ અને નાક) ચઉરિંદિયા- ચાર ઈન્દ્રિયવાળા જીવ-માખી, મચ્છર, ડાંસ, વીંછી,
ભમરા વગેરે (કાયા, જીભ, નાક ને આંખ) પંચિંદિયા.- પાંચ ઇન્દ્રિયવાળા જીવ-જલચર, સ્થલચર, ઉરપર,
ભુજપર, ખેચર, તથા મનુષ્ય, દેવ, નારકી વગેરે (કાયા, જીભ, નાક, આંખ ને કાન)
માંકવાળા જીવા નાક ને આધાપર,
(હિંસા અને વિરાધનાના પ્રકારો) અભિયા-(૧) સામા આવતાં હસ્યાં હોય, વરિયા-(૨) ધૂળ આદિથી ઢાંક્યા હોય, લેસિયા-(૩) જમીન સાથે મસળ્યા હોય, સંઘાઈયા-(૪) એકબીજાનાં શરીરને અથડાવ્યા હોય, સંઘક્રિયા-(૫) સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય, પરિયાવિયા-(૬) પરિતાપ=ચારે બાજુથી પીડા ઉપજાવી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org