________________
ર૫
થવી...વકી છડું T૧રૂTI જ્ઞાનગુણના પ્રત્યક્ષથી જ્ઞાનાશ્રયરૂપે આત્મા પ્રત્યક્ષ છે, તેમાં કોઇ વિકલ્પ નથી: તો પણ જ્ઞાનનો આશ્રય પોતે આત્મા માનતો હોય અને પ્રતિવાદી જ્ઞાનનો આશ્રય શરીર કહેતો હોય ત્યારે, વિચારકને સંદેહ ઉત્પન્ન થઈ શકે કે મારું જ્ઞાન મને પ્રત્યક્ષ છે, અને તેનો આશ્રય “હું” શબ્દથી વાચ્ય આત્મા છે કે શરીર છે ? તેથી તે સંદેહને દૂર કરવા માટે જ્ઞાનના આશ્રમમાં શરીરથી ભિન્નતાનું અનુમાન કરાય છે. (જે અનુમાન પ્રસ્તુત શ્લોકમાં નથી, પરંતુ ગાથા-૧૦-૧૧-૧૨માં કરેલ છે.) તે અનુમાનથી જ્ઞાનના આશ્રયરૂપે આત્માની સિદ્ધિ થાય છે. JI૧૩
અવતારણિકા :
हवइ परलोकनुं प्रमाण कहइ छड़ - અવતરણિકાર્ય :
પૂર્વે ચોપ-૮ માં કહ્યું કે, ચાર્વાકને મતે પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી. તેમાં પરલોકનું પ્રમાણ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ચોપાઈ :
बालकनें स्तनपानप्रवृत्ति, पूरवभववासना निमित्त ।
ए जाणो परलोक प्रमाण, कुण जाणइ अणदीर्छ ठाम ? ।।१४।। ગાથાર્થ :
બાળકને સ્તનપાન પ્રવૃત્તિ છે, તે પૂર્વભવની વાસનાનિમિત્ત-પૂર્વભવની વાસનાને કારણે છે, એ પરલોકનું પ્રમાણ જાણો. અણદીઠું=નહિ જોયેલું, સ્થાન કોણ જાણે છે ? ૧૪ બાલાવબોધ :
बालकनई जे स्तनपानप्रवृत्ति छइ ते इष्टसाधनतास्मरणहेतुक छड़, ते स्मरण अनुभवथी थाइ, ते ए भवइ नथी तो परभवनो ज आवइ तज्जनितवासनाइं ए भवई स्मरण थाई, ए परलोकनुं प्रमाण जाणो । अणदीटुं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org