________________
૨૮
અનુક્રમણિકા
ગાથા
વિષય
પૃષ્ઠ
૯૮
૯૯
૧૦૦
૯૮-૧૧૫ મોક્ષ સ્વીકારવા છતાં મોક્ષના ઉપાયને નહિ
સ્વીકારીને નિયતિના બળથી મોક્ષની સાબિતિ સ્થાપનાર મતના નિરાકરણની ચર્ચા.
૨૭3-339 નિયતિના બળથી જ મોક્ષના સ્વીકારવામાં મોક્ષના ૨૭૩-૨૭૫ ઉપાયની શૂન્યતાની આપત્તિ આધ ગુણની પ્રાપ્તિ ગુણ વગર થાય છે, તેમ મોક્ષની પ્રાપ્તિ પણ રત્નત્રયીસ્વરૂપ ગુણ વગર સંભવની પૂર્વપક્ષની યુક્તિ.
૨૭૫-૨૭૭ મરુદેવામાતા અને ભરત ચક્રવર્તીના દૃષ્ટાંતથી બાહ્ય આચરણાને મોક્ષના અકારણ સ્વરૂપે સ્થાપીને
ભવિતવ્યતાથી જ મોક્ષના સ્થાપનની પૂર્વપક્ષની યુક્તિ. ૨૭૮-૨૮૦ ૧૦૧ ભવિતવ્યતાથી જ નિઃસંગતાની નિષ્પત્તિ અને કર્મના
ઉદયથી બાહ્ય કષ્ટને સ્થાપીને કષ્ટમય સાધનાની મોક્ષના અકારણસ્વરૂપે સ્થાપવાની પૂર્વપક્ષીની યુક્તિ. ૨૮૧-૨૮૩ કેવલીના જ્ઞાન અનુસારે જ દરેકને મોક્ષની પ્રાપ્તિ હોવાથી જ નિયતિને આગળ કરીને મોક્ષને અનુકૂળ આચરણાનો અપલાપ કરનાર પૂર્વપક્ષીની યુક્તિ. ૨૮૩-૨૮૬ કામાસક્ત જીવથી જ નિયતિનું આલંબન લઈને મોક્ષ પષકારનો અપલાપ.
૨૮૬-૨૮૮ કાકતાલીય ન્યાયથી પ્રયત્નનો ફળની સાથે સંબંધ દેખાવા છતાં નિયતિથી જ મોક્ષની પ્રાપ્તિ સ્થાપક એકાંત નિયતિવાદીની યુક્તિનું નિરાકરણ.
૨૮૮-૨૯૨ ૧૦૩-૧૦૬ મોક્ષને સ્વીકારીને પણ નિયતિના બળથી મોક્ષના ઉપાયના અપલાપાની યુક્તિનું નિરાકરણ.
૨૮-૨૯૭ પ્રથમ ગુણની પ્રાપ્તિ ભવસ્થિતિના પરિપાકથી, અને પ્રથમ ગુણ પછી પૂર્વપૂર્વના ગુણથી પછી પછીના ગુણની પ્રાપ્તિ, મોક્ષને ગુણના કાર્યસ્વરૂપે સ્વીકાર.
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૭
૨૯૭-૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org