________________
૫૮૪] તીર્થકરોની પ્રથમ ભિક્ષાનાં સ્થાન આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
एएसु पढमभिक्खा, लद्धाओ जिणवरेहि सव्वेहिं । दिन्ना उ जेहि पढम, तेसिं नामाणि वोच्छामि ॥३२६॥ सिजंस बंभदत्ते सुरेंददत्ते य इंददत्ते य । पऊमे' अ सोमदेवे महिंद तह सोमदत्ते अ ॥३२७॥ पुस्से पुणब्बसू० पुणनंद" सुनंदे२ जए13 अ विजए१४ य । तत्तो अ धम्मसीहे सुमित्त तह वग्घसीहे१७ अ ॥३२८।। 'अपराजिअ विस्ससेणे,१८ बीसइमे होइ बंभदत्ते२० अ । दिन्ने वरदन्ने २ पुण, घन्ने बहुले ४ अ बोद्धब्बे ॥३२९॥ एए कयंजलिउडा, भत्तीबहुमाणसुक्कलेसागा । तक्काल पहट्ठमणा पडिलाभेसुं जिणवरिंदे ॥३३०॥ सव्वेहिंपि जिणेहिं, जहि लद्धाओ पढमभिक्खाओ । तहि वसुहाराओ, बुट्ठाओ पुप्फवुट्ठीओ ॥३३१॥ अद्धत्तेरस कोडी, उक्कोसा तत्थ होइ वसुहारा । अद्धत्तेरस लक्खा, जहनिआ होइ वसुहारा ॥३३२॥ सब्वेसिपि जिणाणं, जेहिं दिण्णा उ पढमभिक्खाओ । ते पयणुपिज्जदोसा, दिव्ववरपरक्कमा जाया ॥३३३।। केई तेणेव भवेण, निबुआ सम्बकम्मउम्मका ।
अन्ने तइयभवेणं, सिज्झिस्संती जिणसगासे ॥३३४॥ स्तिनापुर, अयोध्या, श्रावस्ती, सातपुर, वि४यपुर, प्रमस्थण, पाटी3, ५५५3, श्वेतपुर, रिष्टपुर, सिद्धार्थपुर, महापु२, पान्य:२, वर्धमानपुर, सौमनसपुर, भन्टि२, ५६२, મિથિલાનગરી, રાજગૃહ, વીરપુર, દ્વારિકા, કોડકટ અને કોલ્લકઝામ એ ગામોમાં અનુક્રમે બધા જિનેશ્વરોએ પ્રથમ ભિક્ષા મેળવી છે. જેણે એ પ્રથમ ભિક્ષા આપી તેમનાં નામો હવે કહેવાશે. श्रेयांस कुमार, प्रमहत, सुरेन्द्रहत्त, इन्द्रहत्त, ५, सोमव, महेन्द्र, सोमहत्त, पुष्प, पुनर्वसु, पूर्शनन्द, सुनन्६, ४य, वि४य, धर्मसिंह सुमित्र, व्यासिंड, मपति , विश्वसेन, महत्त, हत्त, વરદત્ત, ધન્ય, અને બહુલ. એઓએ બે હાથ જોડી ભક્તિ અને બહુમાનપૂર્વક સૂકુલલેશ્યાવાળા થઇ તત્કાળ પ્રસન્ન ચિત્તવંત થઇ જિનેશ્વરોને પ્રતિલાવ્યા હતા. જે જે સ્થળે જિનેશ્વરોએ પ્રથમ ભિક્ષા લીધી ત્યાં ત્યાં વસુધારા અને પુષ્પની વૃષ્ટિઓ થઈ. તેમાં ઉત્કૃષ્ટથી સાડા બાર ક્રોડ અને જઘન્યથી સાડાબાર લાખ વસુધારાની વૃષ્ટિ થાય છે. સર્વ જિનેશ્વરોને જેઓએ પ્રથમ ભિક્ષા આપી છે, તેઓ અતિઅલ્પ રાગદ્વેષવાળા, અને દિવ્ય તથા શ્રેષ્ઠ પરાક્રમવાળા થયા. એમાંના કેટલાક તેજ ભવ સર્વકર્મથી મુકાઈને મોક્ષે ગયા, કેટલાક ત્રીજે ભવે, અને કેટલાક જિનેશ્વરની સાથે મોક્ષે ગયા. ૩૨૩ થી ૩૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org