________________
કરવા અનેક પ્રયત્ન એવં પ્રસ્તા પાસ કરાવ્યા. સમાણમાં સ્થાનકવાસી સાધુઓ સાથે શાસ્ત્રાર્થ થતાં સ્થાનકવાસીઓની હાર થઈ તેમજ નાભા સ્ટેટમાં મહારાજા હીરાસીંગજી બહાદુરની અધ્યક્ષતામાં સ્થાનકવાસી ઉદયચંદજી સાથે શાસ્ત્રાર્થ થયે તેમાં પણ આપને વિજય અને સ્થાનકવાસીઓને પરાજય થયો. આ વખતે ખીમચંદભાઈ ગુજરાત પધારવા વિનતિ કરવા આવ્યા. ઘણા લાંબા કાળ બાદ ગુજરાત તરફ વિહાર કરવા આપની ઈછા તે થઈ, પરંતુ પંજાબ કને સોંપીને જવું એવા વિચારમાં હતા. આ તરફ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયકમલસૂરિજી તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ પંજાબ પધાર્યા. એઓની આજ્ઞાથી આપે ગુજરાત તરફ વિહાર કર્યો, અને દિલ્હી પાસે ખીવાઈ ગામમાં બિરાજમાન હતા ત્યારે ગુજરાંવાલાથી લાલા જગન્નાથજી આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરીજી તથા ઉપધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજીને અને શ્રી સંઘને એમ બે પત્રે લઈને આપની પાસે આવ્યા. આ પત્રમાં નીચે માફક સમાચાર હતા.
આ વખતે અત્રેના (ગુજરાંવાલાના) ઢુંઢીઆઓએ સારા શહેરને પિતાના પક્ષમાં ભેળવી લીધા છે, અને જૈન તવાદશ તથા અજ્ઞાનતિમિરભાસ્કરને બેટા ઠરાવવા
૧. વિસ્તારથી જાણવાવાળાઓએ ઢંઢકમતપરાજય, શાસ્ત્રાર્થ નાભા, આદર્શ જીવન આદિ ગ્રંથથી જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org