________________
श्रेणिकचरितम् એમના પુત્રે વાયુની જેમ નિ:સંગ થઇ પૃથ્વીને પવિત્ર કરે છે, એમને રાગ હેપાદિદાષ નથી, એમનાથી અશુ મ થતું નથી, આ લેખમાં એ દુર્લભ છે, એમને પૂજનાર જન પણ દુર્લભ છે, લક્ષ્મીએ એમના પૂજન આશ્રય કરે છે, એમના પૂજકને દેવતા વાંચે છે અને એમને પૂજનાર દુ:ખી થતો નથી » આ પ્રમાણે તે કુમાર જિનેની આગલ શ્રી જિન ભાગવતની સ્તુતિ કરતો હતો. હ૭-૭૮-૭૯ વિશેષાર્થ-guત ગર:પુત્રા, પુષ્ય, ગરાત , , , થર્ પુત્ર , પુણવત્ દ્રા, એ બધા ગ શબદ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
आसेदुषः परां ख्याति विदुषः शास्त्रविस्तरम् ।
अमोघं तस्य पैचुष्यं वैदुष्यं च सुरैः स्तुतम् ॥॥ ७० ॥ ભાવાર્થ
પરમખ્યાતિને પ્રાપ્ત થયેલ અને શાસ્ત્રના વિસ્તારને જાણનાર એવા તે કુમારની પાચકતા અને વિદ્વત્તાની દેવતાઓએ સ્તુતિ કરેલી હતી. ૮૦ વિશેષાર્થ–આદુવિષ, વૈર્થ, એ માહિવત્ અને વિમ્ શબ્દ ના રૂપ દર્શાવ્યા છે.
पैचुषं वैदुषं चानुकतुं व्रतमिवोद्यता ।
तत्कीर्तिःपचुषी शत्रून् विदुषी विदुषोऽजयत् ॥ ७॥ ભાવાર્થ–
પાચકતાનું અને વિદ્વતાનું વ્રત અનુસરવાને જાણે ઊઘમ વંત થઈ હોય તેમ તે કુમારની કીર્તિ શત્રુઓને પકવતી અને વિદ્વાનોને જાણતી એવી થઇને
જ્ય પામતી હતી, ૮૧ વિશેષાર્થ–9, વૈદુ વેક્યુપી, એ જવ અને વિમ્ શબ્દના રૂપ દવ્યા છે. दुर्नीत्यजारएयशुनि मंत्रिएयत्रारयो वने । शौवसंकोचन्नाजोऽस्थुस्त्यक्तशौवनमतता : ॥ २ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org