________________
so
शिकचरितम् વિશેષાર્થ–સુચી, હળ, ગયો, જશુ નુ વિતુ: એ જુદા જુદા સપ્તમી -અને પછીના રૂપ દર્શાવ્યા છે.
स्वधातोरिव तस्यासीदत्तिराच्छादनार्थिका ।
परकीयापराधानां यशसां चारिसंहते ॥ १७ ॥ ભાવાર્થ
ધાતુની જેમ તે કુમારની વૃત્તિ બીજાના અપરાધોને અને શત્રુઓના સમૂહના વંશને આચ્છાદન કરવાના અર્થવાલી હતી. ૧૮ વિશેષાર્થ–સુ આછા એ ધાતુને અર્થ ઢાંકવું થાય છે. તેમ તે કુમાર બીજાના અપરાધને અને શત્રુના યશને ઢાંકી દેતે હતે.
मेने तान् दुधियः पिमैः पितरस्तर्पयंति ये ।
स सदाचरितैरेव वेदिता तर्पयन्पित्हन् ॥१५॥ ભાવાર્થ
જે ચાખાના પિંડ વડે પિતૃઓને તર્ષિત કરતા હતા, તેઓને તે દુબુદ્ધિ વાલા માનતે હતો. અને જ્ઞાતા એવો પોતે હંમેસા સારા ચરિત્ર વડે પિત એને તપિત કરતે હતા. ૧૯ વિશેષાર્થ ર્ષિા: પિત્તરસ,
વિએ શબ્દના તથા રદ કારત- નામના જુદા જુદા વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
पश्यन्मादृरिवान्यस्त्रीनक्तिं शास्तरि शीलयन् ।
अन्वहार्षीत्स पितरं पितरौ प्रीणयन्गुणैः ॥ २० ॥ ભાવાર્થ
પરસ્ત્રીઓને માતાને જેમ જેતે અને ગુરૂજન ઉપર ભક્તિ રાખતે તે કુમાર ગુણવડે માતાપિતાને પ્રસન્ન કરતે થકો પોતાના પિતાને અનુસરતો હતો. ૨૦ વિશેષાર્થ–પા, રાસ્તરિ, પિત, વિત્ત, એ વિભકિતના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org