________________
३३
श्रेणिकचरितम्. રૂપ દર્શાવ્યા છે. “ર્થનાના ” એ સૂત્રના નિયમથી થતાં રૂપ દર્શાવ્યા છે.
त्वत्कनक नपैति पीवराः संपदः प्रतिपदं निरापदः ।
न प्रियेतरनतेतरा नरा इत्यसौ रिपुजनैरपिस्तुतः ॥१०॥ ભાવાર્થ...
જ તમારા જેવા સ્વામી પ્રાપ્ત થતાં પ્રત્યેક સ્થાને આપત્તિ વગરની સંપત્તિઓ રહેલી છે અને કેઈ અપ્રિય અને અનમ્ર પુરૂષો રહ્યા નથી... આ પ્રમાણે જે રાજાની શત્રુઓ પણ સ્તુતિ કરતા હતા. ૧ર૦ વિશેષાર્થ—વિતર, તે એવા રૂપ રુતર શબ્દની સાથે જોડી દર્શાવ્યા છે.
दर्शतिश्रावुत्तरपूर्वस्यै गंत्रीवास्यवयमरिजातिः ।
दिक्पालस्योत्तरपूर्वाया दृष्टो निवसति वागच्छत्याम्॥११॥ ભાવાર્થ—
એ રાજાના શત્રની જાતિ અમાવાસ્યાની તિથિએ ઈશાન દિશામાં ક્ષય પામે છે . અને ઇશાન દિપાલની આવતી દૃષ્ટિમાં તે વસે છે. ૧૨૧ વિશેષાર્થ—અમાવાસ્યાએ ઇશાનદિશામાં ભૂલ કે કાલ હેવાથી ક્ષય પમાય છે એને ઈશાનદિક્ષાલથી દષ્ટિમાં પણ રહેવાથી ભય હેય છે. ઉત્તરપૂર્વજૈ, કુત્તરપૂર્વાચાર એ સર્વનામ વિભક્તિનારૂપ દર્શાવ્યા છે.
दक्षिणपूर्वायै व्यामोहान्मृगवनितावन्नयंत्यै शक् । विपिने शबरास्तदरिमृगायै मार्ग कृपया दर्शितवंतः
છે ? ભાવાર્થ
વનની અંદર મૃગલીની જેમ સત્વર મેહથી દક્ષિણ અને પૂર્વની વચ્ચે નાશી જતી તે રાજાના શત્રુની સ્ત્રીને ભિલું લોકે દયાથી માર્ગ બતાવતા હતા ૧રર વિલિનપૂર્વા એ સર્વનામતું રૂપ દર્શાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org