________________
श्रेणिकचरितम्, ભાવાર્થ - જ્યારે એ રાજાએ અર્ધી હાથી અને અર્ધા અશ્વ તૈયાર કર્યો ત્યાં જ તેને અર્ધ શત્રુઓ નમી પડયા અને અધા એમજ રહૃા. ૧૧૨ વિશેષાર્થ –અર્વાંગ, નેતા ને એ સર્વ નામના પ્રથમાના વિકલ્પ દર્શાવ્યા છે.
पूर्वाः पराश्च दातारो नृपा: पूर्वे परेचये ।
उन्नयेप्यमुना दानकीर्तिभ्यां ते तिरस्कृताः॥ ११३ ॥ ભાવાર્થ
જે પૂર્વના અને પર દાતાર થઈ ગયા અને જે પૂર્વ પર રાજાઓ થઈ ગયા તે બંને આ રાજાએ દાન અને કીર્તિ વડે તિરસ્કાર કરેલા છે. ૧૧૩ વિશેષાર્થ-ડૂ પરા પૂર્વે પર, અશે, એ સર્વ નામના વિકલ્પરૂપ દર્શવ્યા છે.
नजानीमोद्य कतरकतमे सुन्नटा हताः। रथा हया वा कतरकतमाश्चूर्णिताश्च न ॥ ११ ॥ नग्ना अवयवा दंत: कतमे नो विषाणिनाम् । वस्तुतो दंत: करमा नास्माकं पातिता: परैः ॥ १५ ॥ इत्युक्तदीन नश्यतो विदामासुर्न तषिः । दक्षिणोतरपूर्वाणां प्रतीच्याश्चांतरे रणे ॥११६ ॥
विशेषकम् । ભાવાર્થ
આજે અમારા કયા કયા સુભટે માર્યા તે અમે જાણતા નથી, તેમ રથ અશ્વ કક્ષા ચૂર્ણ કરી નાખ્યો? તે પણ જાણતા નથી. અમારા ગજેના અવથવ તથા દાંત કયા ભાંગ્યા? વસ્તુતાએ અમારા દાંત શત્રઓએ ક્યા નથી પાડ્યા? આ પ્રમાણે દીનતાથી બેલતા અને રણમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org