________________
श्
श्रेणिकचरितम्..
હું ઊત્કૃષ્ટ હૃદયવાલા, રાજા, દુષ્ટ પુરૂષાને નિયમમાં રાખવાથી તમે ચિરકાલ જય પામે હેવીર શ્રી વાલા રાજા, આલ્હાદક પણાથી તમે ઊત્કૃષ્ટ ચિત્તને ધારણ કરનારા. ૭૫
વિશેષાર્થ.-- ભૉવા:વિર, શ્વેતા:×ાનસ્, એ સધિરૂપ દર્શાવ્યા છે,
उषर्बुधाहपतिन प्रजांनोजिन्यहः पते ।
प्रहरज्ञास्य जीव त्वमगणेयानहर्गणान् ॥ ७६ ॥
ભાવાર્થ
અગ્નિ અને સૂર્ય જેવી કાંતિવાલા, પ્રજારૂપ કમલિનીમાં સૂર્ય સમાન અને દિવસના, કમલના જેવા મુખવાલા હું રાજા, તમે અસંખ્ય દિવસ સુધી જીવેા. ૭૬
વિશેષાથૅ---×સુધ, ગ×તેમ, અશ્વેત દૂ:+બખ્ખાય, એ સર્વ સધિરૂપ દર્શાવ્યા છે.
एष सद्योरवातरित्कल्यडुसं निजाद्भुवम् ।
अहोरात्रः सको मानूनैषको यत्र ते स्तवः ॥ ७७ ॥ ભાવાર્થ
તેઓ કલ્પવૃક્ષ સમાન સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતર્યા છે, જેમાં તમારી સ્તુતિ નથી થઈ એવા તે એક અહેારાત્ર ગયે। નથી. ૭૭ વિશેષાર્થવ:+6: સ+જૂ:,૫૧+X: એ સધિરૂપ શૅગ્યા છે.
एषोप्यनेो यस्येद गुणौधस्तव नासते ।
'देवः कमलिनी जानिः सोऽप्यसो नासि सांप्रतम् ॥ ७८ ॥ ભાવાર્થ
હે રાજા, જે તમારા ગુણનો સમૂહ કે વે શેખે છે, જેની.શ્રી કમલિની છે એવે તમે હંમણા પ્રકાશા છે. ૭૮
વિશેષાથૅ—હન×વિ, મો×બા×મસ, એ સધિરૂપ છે.
Jain Education International
જેના જેવા ખજાને નથી તે સૂર્યદેવ પણ તેા નથી એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org