________________
श्रेणिकचरितम्. વામાં ઉગ્ર અને જેમનાવશ૫ વાઘ વાગી રહ્યા છે એવા પુરૂથી રક્ષણ થયેલા એ નગરમાં કેણ પ્રસન્ન ન થાય? પર વિશેષાર્થ –નોવિં, કામર, ધન એ વ્યંજન સંધિના રૂપ છે.
तहाकारायितशिखैर्निष्कुटावासतत्परैः।
मयूरैः कृततच्श्लक्ष्णकेका कस्यास्तु नो मुदे ॥५३॥ ભાવાર્થ–
જેમની શિખાઓ ના અક્ષર જેવી છે અને જેઓ ટેકરાનો વાસ કરવામાં તત્પર છે એવા મયુર પક્ષીઓએ કરેલો મનહર કેકારવ ત્યાં કેને હર્ષ આપતો ન હતા. પ૩ વિશેષાર્થ—અહિં તારાતિ,
ત w, એ વ્યંજન સંધિના રૂપ દર્શાવ્યા છે.
युडिह प्रेक्ष्यते नित्या सुगुणत्रपवनिहा ।
धीमानिन्योऽथिनां चात्र किमत्रैकं न चित्रकृत् ॥५॥ ભાવાર્થે—
અહિં ગુણવાનને તે લજજા ઉત્પન્ન થાય તેવું બુદ્ધિમાન ગૃહસ્થ અને યાચકેનેજ દાન લેવા વખતે યુદ્ધ થતું હતું. અહિં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું એક પણ શું ન હતું? ૫૪ વિશેષાર્થ–સુદ એ વ્યંજન સંધિનું રૂપ છે.
हसंश्चश्मसं वक्त्रे वहंगयां रतेरिह । પ્રશન્નષિમુનિછાવલાનનમ્ | L | ભાવાર્થ
મુખથી ચંદ્રને હસી કાઢતા અને રતિની છાયાને વહન કરતા તથાપિ શાંત થઈ ફરતા એવા મુનિ અહિં સ્ત્રીજનને ટાળી નાખતા હતા. પપ
૧ ચંદ્રને હસી કાઢે તેવા સુંદર મુખવાલા અને રતિ એટલે પ્રીતિ બીજે અર્થે રતિની છાયા કાંતિને વહન કરતા એમ વિરોધાભાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org