________________
श्रेणिकचरितम्. तुरापाड्त्वेऽपि वीराणां राझो हिटुतिजं यशः। જીત્ર ના પુનર્વવાતિતામલા ભાવાર્થ
જો કે વીર પુરુષોનું પરાક્રમ વિજયમાં છે તથાપિ રાજાનું વિજય સં. બધી ય જ્યતને હર્ષદાયક અને વિકાશિત તથા નિર્મલ ત્યાં ગવાતું હતું. વિશેષાર્થ–સુવા મા+-એ સંધિરૂપ છે.
वाम् द्वादिनिः ककुस्तिदंतोज्वलजला इह ।
अब्जारिकाः सुखा वाप्यः कार्यते राजसत्कृतैः ॥५॥ ભાવાર્થ.
વાણીથી આનંદ આપનારા રાજાના સત્કાર પામેલા પુરૂષે દિગ્ગજના ‘દૂતના જેવા ઉજવલ જલવાળી, જલથી ભરપૂર, અને સુખદાયક એવી વાપિકાએ અહિં કરાવે છે. ૫૦ વિશેષાર્થ-
વામિ , રિસ, ચમાર, એ. વ્ય જન સંધિરૂપ દર્શાવ્યા છે.
सच्चरित्रलसम्बायो फ्जिोषी जगज्जयी ।
नात्यत्र नूमिनुल्लोकः शास अकुटिलाशयान ॥५१ ॥ ભાવાર્થ—
ઉત્તમ ચરિત્રથી જેની કાંતિ પ્રકાશે છે, શત્રુઓને જે બાલે છે અને જે જગતનો વિજય કરે છે એવો રાજલેક બ અક્ષર જેવા કુટિલ (વક) દદયવાલા પુરૂષ ઊપર શાસન ચલાવતે શોભે છે. ૫૧
सर्वक्रूरैर्जगद्दीकिं ख्यातावुड्डामरोर्जितैः।
यशोमयध्वनहकैस्त्राते न प्रीयतेऽत्र कः ॥ ५॥ ભાવાર્થ
જગતમાં વિખ્યાત એવા સર્વ દૂર પુરૂષને ફૂર કરનાર વિશ્વને દૂર કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org