________________
२३४
श्रेणिकचरितम् एयरुः सांप्रत सन्या मशेषफल विघ्नताम् । यमः सन्नोत्थितं त्वेनं स्वगृहायाजुदूपतु ॥२३॥
ભાવાર્થ –
આ સભાસદે મારા પના ફલમાં વિદ્યપણાને પ્રશ્ન થાય પણ સભામાંથી ઉઠેલા આ કોડીઆને યમરાજ તો પિતાને ઘેર બોલાવાની ઈચ્છા કરી. ર૩ वि.--एयरुः, आजुहूषतु मे यिांत, नियमसिद्ध धातु३५ शीया छ.
शासतोऽहत्प्रत्यनीकं जदतींडं यशोन्नरैः ।
चकाशति गुणैर्जाग्रत्यर्थेऽनर्थे दरिति ॥श्या भावार्थ
શ્રી અહત પ્રભુના શત્રને શિક્ષા કરનારાઓ પિતના યશના સમૂહથી ચંદ્રને હસે છે, ગુણવડે પ્રકાશે છે, અર્થમાં જાગ્રત થાય છે અને અનર્થમાં દરિદ્ધી થાય છે. ૨૪ वि०-शासतः, जाति, चकाशति, जाग्रति, दरिद्रति, ये पास नियमसिद्ध ३५ ६शी०या छ.
देदीप्यमान: कोपेन जिघांसुः कुष्टिनं नृपः ।
अचिचिंतदिदं यावत्तावन्नाथेन चुकुवे ॥२॥ भावार्थ
કોપથી પ્રદીપ્ત થયેલ શ્રેણિકરાજા તે કેડીયાને મારવાની ઇચ્છા કરી જેવામાં આ પ્રમાણે ચિંતવતો હતો, તેવામાં પ્રભુને છીંક આવી. ૨૫ वि०-देदीप्यमानः, जिघांसुः ये पातुना प्रजिया ७५२थी प्रत्ययांत३५ थयेसा छ अचिचिंतन, चुक्षुवे, से यातु३५ ६शीच्या छे.
कुव्यथाह म्रियस्वेति कमप्यर्थ प्रतीषिषन् । चिंतयाशास्यतत्क्रुहः श्रुततजीनृपः पुनः ॥२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org