________________
श्रीणकचरितम् . ભાવાર્થ
જે પુરૂષ અલ્પ પણ શીલના ભારને ધારણ કરી નથી, તે કીર્તને ધારણ કરતા નથી, તે દતિથી બીત નથી, તે ગુરૂથી શરમાતો નથી, તેને કુલ સ્થિતિથી લજજા પામતા નથી. તે પોતાની જાતને અપયશ રૂ૫ અગ્નિમાં હેમે છે અને પિતાના પૂર્વજોને હેમાવે છે. ૧૨૦-૧૨૧ વિશેષાર્થ–મામા, વિપાય, નિયામક, નાજ, ગુફાર, જુવાપાસ, વિમriાપૂ એ ધાતુના પક્ષ ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે.
स्व:श्रीरीकांबनूवेदामास सिध्विधूश्च तम् ।
वहांचके तृणं यः स्त्रीोगानुज्झांचकार यः ॥श्शा ભાવાર્થ–
જે સ્ત્રીઓને તૃણ સમાન ગણે છે અને ગમે છેડી છે, તેને સ્વર્ગની લક્ષ્મી જોવે છે અને સિદ્ધ રૂપ વધૂ નિરખે છે. ૧૨ વિશેષાર્થ– પૂર, લાખાણ, ૪ , ૩ણનાર એ પરોક્ષ ભૂતકાલના ધાતુ રૂપ દર્શાવ્યા છે.
सर्वईयस्तानुशोढुमीहां व्यतिबनूविरे । तैरीषामासिरे दोषा ईहामासेऽमृताय सः ॥१२॥ विदांकरो तु कस्तषां गुणांते वेत्तु तान्न कः।
येऽचारीषुब्रह्मचर्यं तच्छीलयत तहुधाः ॥श्या युग्मम । ભાવાર્થ
જેઓ બ્રહ્મચર્ય પાલે છે, તેઓને સર્વ ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેઓ દોષને દૂર કરે છે, તેઓ મોક્ષની ઇચ્છા રાખે છે, તેમના ગુણને કણ જાણી શકે? અને તેના ગુણ કેણ ન જાણે? હે પ્રાણ પુરૂષ, એવા તે બહાચર્યનું શીલન કરે. ૧૨૩-૧૨૪ વિચતિવપૂર, જાપ, જાપા, વિહત, રે, અવારye શીવર એ જુદા જુદા કાલના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org