________________
२१३
श्रेणिकचरितम्.
यशोनिः प्रोर्णुनावाशाः स्वमानच्चगुणानिः ॥११७॥ नषांचकार तेजोभिः खलांस्तत्वं विवेद सः । विषयाणां विदामास पर्यंतपरितापिताम् ॥ ११७ ॥
तस्यांतर्जागरामासुरध्यात्मोपनिषद्धवाः ।
नावतः स जजागार ब्रह्मचर्य बजार यः ॥११॥ कुलकम् । भावार्थ
જે બ્રહ્મચર્યને ધારણ કરેછે, તે તેનામાં નીતિ પ્રકારોછે, તેની બુદ્ધિ પદીમ થાયછે, તે શત્રુઓને નાશ કરેછે, તે અતિને છેદેછે, તે ત્રણ લેાકને પેાતાના કરેછે, તેનાથી ભય નાશી જાયછે, તે મહાત્માનું પરાક્રમ કાંઈપણ અડકતુ નથી, તેને કાણુ આશીષ નથી આપતુ ? તે મેાક્ષને ઇચ્છે છે. તે સત્પુરૂષામાં અમસાગે બેસેછે, તે સન્માર્ગને જોવેછે, તેને રાતિમાં છેડી છે, તે કર્મરૂપ જંગલને ખાલી નાખેછે, તે દિશઆન યશથી ન્યાસ કરેછે, તે ગુણની સમૃદ્ધિથી પાતાને ભ્યાસ કરેછે, પેાતાના તેજથી તે દુજને તે બાલેછે, તે તત્વને જાણેછે, ‘વિષય છેવટે પરિતાપ કરનારા છે” એમ તે સમજેછે, તેના હૃદયમાં અધ્યા ત્ય જ્ઞાનના અંશ નથત થાયછે અને તે રાતે ભાવથી જાગ્રત રૐછે. ૧૧૪ -११५-११६-११७-११८-१८
,
विशेषार्थ - कासांचक्रे चकासांचकार, लुलुपांचकार, लोलुयामास खाचकार, पलायामास, दरिद्रांचकार, दयांचक्रे इयेष आसांचक्रे, ईक्षांव, उ ज्झांबभूव, उवोष, प्रोर्णुनाव, आनच्छे, उशांचकार, विवेद, विदामास जागरामासुः, जजागार, बभार मे लुहा लुहा धातुयाना परोक्ष लूतासना ३५६शी न्या छे.
न कीर्त्ति विरामास न विज्ञाय स दुर्गतेः । गुरोर्न जियामास न जिह्वाय कुलस्थिते: ||१२|| दुर्योऽयौ जुहाव स्वं जुहवामास पूर्वजान् । न शीलनारं बिजरांबभूव । ल्पमपीद यः ॥ १२१ ॥ युग्मम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org