________________
श्रेणिकचरितम् વિ—નિશાન, ગવાર, જાનતા એ ધાતુ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે
कर्तुमिच्छति कांतं स्म स्वःश्रीर्धाः स्म वुवूर्षति ।
प्राचकीष, सिविधूर्जीवदयापरम् ॥ ६१ ॥ ભાવાર્થ
દયાલુ એવા પુરૂષરૂપ વરને સ્વર્ગ લક્ષ્મી પતિ કરવા ઇચ્છે છે, બુદ્ધિ તેને વરવા ઇચ્છે છે અને સિદ્ધિવધૂ પ્રિય કરવા ઈચ્છે છે. ૬૧ વિ–પુસૂતિ એ વૃધાતુનું ઇચ્છાર્થ રૂપ દર્શાવ્યું છે.
ते नाविदुःखा हिंसां ये धर्मायाहुः श्रुतीरिताम् ।
नदीकूलं पिपतिषन्स श्रयेद्यो मुमूर्षति ॥६॥ ભાવાર્થ
જેઓ વેદમાં કહેલી હિંસાને ધર્મને અર્થે કહે છે, તેઓને ભવિષ્યમાં દુ:ખ થાય છે. જે મરવાની ઈચ્છા રાખે તે પડવાની ઇચછાએ નદીના તીરને આશ્રય કરે છે. દુર વિ.--પિતાન, અપૂતિ, એ ધાતુના ઇચ્છાર્થ રૂપ દર્શાવ્યા છે.
पुत्रीयतां स्यात्पुत्राय नुक्तये नोगमिच्छताम् ।
दया प्रजा सुखीयती स्तुत्याय पदमिच्छताम् ॥३॥ ભાવાર્થ–
દયા પુત્રની ઈચ્છા રાખનારાને પુત્રને અર્થ થાય છે, ભેગની ઇચ્છા રાખનારાને ભેગને અર્થ થાય છે અને સ્તુતિ વડે પૂજવા યોગ્ય એવા પદની ઇચ્છા કરનારાને પ્રજા સુખ આપે છે. ૬૩ વિ–પુત્રીયતાન, સુરવીરતી, એ નામ ધાતુના રૂપ દર્શાવ્યા છે. - स्वरिच्छतां स्वर्गकरं मुक्तिदं मोक्षकाम्यताम् ।
अहिंसाव्रतमासाद्य किमिच्छतु विवेकिनः ॥६॥ ભાવાર્થ
સ્વની ઇચ્છા કરનારાને સ્વર્ગ આપનારું અને મોક્ષની ઈચ્છા કરનારાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org