________________
श्रेणिकचरितम् . ભાવાર્થ–
ધર્મથી કેને સિદ્ધિઓ વશ થઈ નથી? મુક્તિની લક્ષ્મી કેને પ્રાપ્ત નથી થઈ? અને કેના કલેશને ભાર નાશ નથી પામ્યા. ૧૯ વિ – ગુ. સમવન્, અનાર્ એ ધાતુ રૂપ દર્શાવ્યા છે.
असे विष्यंत चेम नतिर्यग्नारकाः पुरा ।
नानविष्यनमी नाम नानानर्थनिकेतनम् ॥३॥ ભાવાર્થ...
પૂર્વ નર, તિર્યંચ અને નારકીઓએ જ ધર્મને સેવ્યા હતા તે તેઓ વિવિધ પ્રકારના અનર્થનું સ્થાન નથાત. ૨૦ વિક–અવિન, સમાધ્યમ્ એ ક્રિયાતિપત્તિ ના રૂપ દર્શાવ્યા છે.
स जीयात्स नवं नेता स त्रिलोक्या महिष्यते ।
श्रुतोपदेशप्रार्याणामधर्म यो न सेवते ॥१॥ ભાવાર્થ
આર્ય પૂજ્યના ઊપદેશને સાંભલી જે પુરૂષ આ ધર્મને સેવત નથી. તે જય પામશે, સંસારને ભેદશે અને ત્રણ લેકથી પૂજાશે, ૨૧ વિશેષાર્થ–ળીયા, મેરામતે, એ આશીર્વાદાઈ તથા ભવિષ્યકાલના રૂ૫ દર્શાવ્યા છે.
इह नृत्यंति नर्चक्यो हैमाः स्तंना हासते ।
दृश्यंत इत्यागंतुकेन्यो न कैर्धर्मजुषां गृहाः ॥२॥ ભાવાર્થ
છે અહિ નર્તકીઓ નુત્ય કરે છે અને અહિ સુવર્ણના રૂમ છે આ પ્રમાણે ધર્મા પુરૂષના ઘરને બાહેરથી આવેલા મિજમાનોને કણ નથી બતાવતાઅર્થાત બતાવે છે. ૨૨ વિશેષાર્થ વૃતિ, મારે, દફતે, એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org