________________
श्रेणिकचरितम्. - વિશેષાર્થ—અહિં જાવ, એ સંધિરૂપ દર્શાવેલ છે આ અક્ષરની આકૃતિ કુટિલ વાંકી હોવાથી તેની ઉપમા આપેલી છે.
ऋणार्ण वसनाणं च कंबलार्ण दशावत् ।
प्रासंवत्सतराणे वा विद्यते नात्र कस्यचित् ॥ १७ ॥ ભાવાર્થ –
કરજ માટે કરેલું કરજ, વસ્ત્રનું કરજ, કાંબલાનું કરજ, દશાર્ણ દેશની જેમ ઊન્કનું કરજ અને નાના વાછડાનું કરજ ત્યાં કેઈને હતું નહીં. ૧૭, વિશેષાર્થ – Eળ ,
વાળ, વંથ+, +, +, વરસાર+ ત્ર એ વરસધિના રૂપ દર્શાવ્યા છે.
नयातरक्की दिक्पाइकीति परमवाक् ।
गतपात्रप्रपनर धर्मधुरायां प्रार्षजायते ॥ १७ ॥ ભાવાર્ય
તે રાજા ન્યાય પીડિતને રક્ષણ કરનાર, દિશામાં કીર્તને ફેલાવનાર, પરમ અસત્ય વાણી બેલનાર, પ્રાપ્ત થયેલ પાત્ર ઊપર ઉત્કૃષ્ટ દયાલુ અને ધર્મની દુરાના શ્રેષ્ટ વૃષભનું આચરણ કરનારે હતે. ૧૮ વિશેષાર્થ—અહિં નામ, છા, મFER, +-69મા એ રવર સાધના રૂપ દર્શાવ્યા છે.
राजन्यवीराः प्राटकारा यितवेणीलता इह ।
प्रलूकारयंतिः खे शस्त्र विषा सूर्यांशुमक्लयः ॥ १ ॥ ભાવાર્ય—
જેમની વેણીલતા ઝલકી રહી છે એવા વીર રાજાઓ અહિં પિતાના શ ની કાંતિવડે સૂર્યના કિરણેને પ્રતિબિંબિત કરી ઝલકાવે છે. ૧૯ ' વિશેષાર્થઅહિં +Inત, વસ્ત્રાપતિ, વરસંધિના રૂપ દ
વ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org