________________
श्रेणिकचरितम् . ભાવાર્થ
માતા, પિતા, અને રૂષિના વચનમાં નમ્ર અને દુર્વાકયમાં કપટ કરનાર એવા એ રાજાની ઉપર , , સ્વરની જેમ ધીર લેક પ્રાયે કરીને જોડાઈ જતા હતા. ૧૩ વિશેષાર્થ—અહિં વિઝા એ વાક્યમાં સ્વરસંધિ દર્શાવેલા છે. 5 સ્ટ્ર સ્વરને પ્રવેગ પ્રાકરી થાય છે. તેમ તે રાજામાં પ્રાયે કરી ધીર લેકો જાય છે.
ऋजुकते शेहकर्तकारकौटिल्यनृन्मनाः।
वाचेकुरसमाधुर्यमत्रेरयति सज्जनः ॥ १४ ॥ ભાવાર્થ – કેહ કરનાર અને કટિલતાથી જેનું મન ભરેલું છે એ પુરૂષ પણ આ સરલ કાર્ય વાલા રાજાની પાસે સજજને થઈ વાણુમાં ઈશ્નરસના જેવું માધુર
પ્રેરે છે. ૧૪
વિશેષાર્થ—અહિં ઝાર, એ પદમાં વર સંધી દર્શાવેલ છે.
अत्र प्रियदलीषानां लांगलीचे चतुष्टये ।।
पुण्यसाधनसामग्री मनीषाशाविना नवेत् ॥ १५ ।। ભાવાર્થ– અહિં જેને હલીષ (ખેડુતે). પ્રિય છે અને જેઓ બુદ્ધિથી શોભિત છે, તેવા પુરૂષને હલ વિગેરે ચાર પદાર્થમાં પણ પુણ્ય સાધનની સામગ્રી થતી હતી. ૧૫ વિશેષાર્થ અહિં કપા, કન -એ સંધિનારૂપ દર્શાવ્યા છે.
गंगोंदकोज्वलं शीलमत्रोरीकुरुते जनः।
महहिन्निः प्रसिझोऽपि न प्रकुटिलाशयः॥ १६ ॥ ભાવાર્થ
અહિં લેકે ગંગાના જલ જેવું ઊલા શીલ અંગીકાર કરે છેમારી સમૃદ્ધિથી પ્રસિદ્ધ છતાં પણ કોઇનું હૃદય જડ અક્ષર જેવું કુટિલ નથી. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org