________________
श्रेणिकचरितम्.
ભાવાર્થ
ઇંદ્રા જેમને નમેલા છે, શત્રુએ (અત: શત્રુઓ) જેમણે હુણેલા છે, ઊત્તમ ચેતન-આત્માઓએ જેમને આશીષ આપી છે, જેમના પાપ ગયા છે, મુક્તિની લક્ષ્મી જેમને બ્રેાગ્ય છે અને જેમના સદ્ગુણા ધણાં છે એવા હે પ્રભુ, તમે જય પામેા. ૧૯
વિળતર, ક્ષતારાત:, ત્તારી: ગતાંહા, પૃથ્રુસત્પુનઃ એ બધા સમા સાંત રૂપ દર્શાવ્યા છે.
Ra
स्वामिन्निधय प्रसन्नदशा उपदशा ग्रहाः ।
यांति प्रसत्तिं नंतुस्ते कयं चागुरश्रो नियः ॥ २० ॥ ભાવાર્થ-~~
હે સ્વામી, તમને નમસ્કાર કરનાર પુરૂષને નવનિધિ અને નવગ્રહ પ્રસન્ન થાયછે અને ભય ક્ષય પામી જાયછે. ૨૦ વિશેષાર્થ——ઞાસાશા, વા: એ સમાસાંત પદ દાગ્યા છે. श्राद्धानामधिकदशाः प्रतिमा व्रतिनामपि । त्रिदशान्मोह हेतूंश्वादिश त्रिदशवंदित ॥२१॥ ભાવાર્થ
દેવતાઓએ વાઢેલા હે પ્રભુ, શ્રાવકેાની અગીયાર પ્રતિમાને અને વ્રતવાલા મુનિએના મેહુના તેર હેતુઓને આદેશ કરે. ૨૧ વિ -ગાંધાર, ત્રિજ્ઞાન્ દ્વિા, એ સમાસાંતપદ દર્શાવ્યા છે. न ते त्रिगुणस्तोत्रे ऽप्यलं सेंशः सुरा अपि । समोऽप्यखिलग्रंथप्रौढिरप्यपरोऽस्तु कः ॥ २शा
૧૮
ભાવાર્થે→
હે પ્રભુ, ઇંદ્ર સહિત દેવતાઓપણ તમારા એ ત્રણ ગણા સ્તવન કરવામાં સમર્થ નથી તે સર્વમથની પ્રાઢતાને પ્રાપ્ત કરનાર બીજો કા બુદ્ધિમાન્ પુરૂષ પણ સમર્થ થાય? ૨૨
વિ—ટિત્રિશુળસ્તોત્રે, સમ્રા:, સત્રજ્ઞ: એ સમાસાંત પદ દર્શાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org