________________
nિ ,
श्रेणिकचरितम् । રહેલો મોક્ષ હોય તેવા અને જાણે સંસારથી ભય પામ્યા ન હોય તેવા પર્વતને આશ્રય કરી રહેલા તે પ્રભુ તમને પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે અલીલ (અપશબ્દ) વગરની વાણુવાલા બંદીજન તે સજાની આગલ ભેગાવલી કહેતા હતા. ૯ર-૯૩-૯૪-૯૫-૯૬-૯૭-૯૮-૯૯-૧૦૦-૧૦૧-૧૦૨-૧૦૩-૧૦૪ વિ—વાપwic ઈત્યાદિ સમાસાંત પદના રૂપ દર્શાવ્યા છે. પૂરશંસા, छात्रव्यंसक, कांबोजमुड, पूर्वकाय, अपरकाय, मध्यमकाय, अधरकाय, उत्तरकाय, अर्द्धजरतीयम् अपिप्पली, पिप्पल्यद, वर्षनात, अष्टाकपालम्, योगધિત વાત, ઈત્યાદિ વ્યાકરણમાં પ્રસિદ્ધ સમાસાંતપદના ઉદાહરણ દર્શાવ્યા છે.
कुगतिपतितान् दुःखप्राप्तान कृपातिशयेन यः शिवपुरगमी सौरव्यापन्नान् करोति हितोक्तिन्निः। मधुकरतुलागामी तस्य प्रनोः पदपंकजे
नृपतिरतरन्मार्ग बिज्रवाब्धितितीर्घताम् ॥१०॥ ભાવાર્થ- જે પ્રભુ દુર્ગતિમાં પડેલા અને દુ:ખને પ્રાપ્ત થયેલા પ્રાણીઓને અતિશય દયા લાવી હિત વચન કહી મેક્ષ રૂ૫નગરમાં જનારા અને સુખી કરે છે, તે પ્રભુના ચરણ કમલમાં ભમરાની તુલનાને પામતો અને આ સંસારરૂપ સાગરને તરવાની ઈચ્છા ધારણ કરતા શ્રેણિક રાજા માર્ગને તરી ગયો. અર્થાત માર્ગ ઊલ્લંધન કરી પ્રભુની નજિક આ. ૧૦૫ વિશેષાર્થ –કુતિતિતાન, સુમાતા, હવામાન, એ દ્વિતીયા તત્પર રૂષના ઉદાહરણ દર્શાવ્યા છે.
अथ तस्याह्न श्वादः संक्रांताः षट् चराचरमुहूर्ताः । वृद्धिं कमाणि कर्तुं नासीराण्युपसमवसृति प्रापुः॥ ६॥
૩ પોતિ ના અર્થમાં યોગ-એટલે સમાધિગ અથવા : જે સાબિત પર્વતનો આશ્રય કરી રહેલ એમ અર્થ પણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org