________________
श्रेणिकचरितम्. તમે ચિરકાલ જય પામો ઊજવલ ઊજવેલ ગુણના સમૂહવાલા પંડિત અભય કુમાર મંત્રી સાથે રહેનાર, કાર્તિકેયને ભંભાવાવની જેમ અસાર કરનારા, મુનિઓની આશાને પાલનારા અને ઉગ્ર બાણને ફેંકનારા હે રાજા, તમે જય પામે નિશાનના શબ્દથી ગર્ભિણી ઘડિઓના ગર્ભને ગાલિત કરનારા એવા તમે રાજા જાતાંજ શત્રુના ઊંચ નીચ કુલ પૃથ્વીમાં વિધુર થઈ જાય છે. હે દેવ, તમારે કઈ સેવક મયુરનું ધૂ પણું અને વિદ્યાર્થીનું ધૂર્તપણું વહન કરતો નથી. તમારા સુભટેએ રણસંગ્રામમાં પોતાની તીક્ષ્ણ શસ્ત્રવાળા શત્રુઓની પૂર્વ કાયા, અધર કાયા, મધ્યમ કાયા, અધર ભાગની કાયા અને ઉત્તર ભાગની કાયા વીંધાઈ નાંખી છે. ધનાઢય અને નિર્જન લેકેના કુલમાં મધ્યાહ સૂર્ય જેવી કાંતિવાલા હે રાજા, અધી પીપલીની જેમ શત્રુઓને પહોંચવામાં સમર્થ એવા તમારા સુભટેએ યુદ્ધમાં અર્ધા વૃદ્ધ જેવું કામ કર્યું નથી. હે ઈશ, કવિ તમારી સ્તુતિ માટે કવિએ અધ આર્યા કરી હોય તે પણ પાપને નાશ કરનાર થાય છે. એક અધી પીંપર વિધિથી ઉપયોગમાં લીધી હોય તે તે રેગના વિકારને છેદી નાખે છે. જલ, સ્થલ અને આકાશના ઉત્તમ ભાગ આપનારા એવા તમારા શત્રુએ ચેથી (હલકી) ભીક્ષા ખાય છે. તે ભિક્ષા ખાતાં પણ તમારી ભુજાનું સ્મરણ થવાથી તેમના શરીરમાં કોઈપણ પુષ્ટિ થતી નથી. રણમાં તમારા શત્રની બીજી સેના (અશ્વસેના) થી તમારી ચેથી સેના (પેદલ સેના) પણ છતાતી નથી. જે આ ભરતક્ષેત્રની બીજી ભૂમિ ભગવે છે, તેના તમે ચતુર્થ બલથી શોભનારા વીર છો. કેટીના ચોથા ભાગના અથ એવા યાચકને કેટીના ચેથા ભાગની કેટીના ત્રીજા ભાગને પણ આપવાને કેટલાકએક દાતાર સમર્થ નથી અને તમે તો ઈચ્છાથી અધિક દ્રવ્ય આપનારા છે. વર્ષના થયેલા સર્પ હોય તેવા ભયંકર એવા તમારા ભુજથી અાર્ય એ વીર્ય રૂપ અગ્નિ સંગ્રામના સીમાડામાં પ્રગટ થતાં તેમાં તમારા શત્રુઓ અષ્ટાકપાલની જેમ પોતાના આત્મા રૂપ હરિને હેમી દે છે. હે રાજા, તમે બ્રહ્માની જેમ કમલાર શ્રિત છો, વિષ્ણુની જેમ વિચક ધરનારા છે અને શંકરની જેમ એકલા ફરનારા છો તેથી તમને ત્રિપુરૂષ (બ્રહ્મા, વિષ્ણુ અને શંકર) મય રૂપે પુરૂએ જાણ્યા છે. જે પૃથ્વીમાં
૧ એક જાતના હોમવાનો પુડાસથી ઓલખાનો ભાગ. તે આઠ કપાલ (ખોપરીઓ) નો બનેલું હોય છે. ૨ બ્રહ્મા કમલ-ઉપર રહે છે અને રાજ કમલા-લક્ષ્મીને આશ્રિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org