________________
એશિવતિ. सलजः सजिताकल्पः सुधालिट्तरुणी निन्नः।
गुरुष्वाप्तेषुतजीर्षु नक्त्या पौरीजनोऽचलत् ॥॥युग्मम् । ભાવાર્થ–
પર પુરૂષને અગમ્ય, ઊત્તમ પુરૂષોએ પૂજિત એવા પિતાના પતિઓની સાથે જોડાએલો, શાંત, ઊત્તમ આનંદવાલે, પિતાના પાપની શાંતિની ઈચ્છા કરતે, લજજાવાલે, પોતાના વેષમાં સજજ થયેલ અને દેવતાઓની સખીએના જેવો નગરની સ્ત્રીઓને સમૂહ આમ એવા ગુરૂ અને તેમની વાણ તરફ ભક્તિથી ત્યાં ચાલે ૪૭-૪૮ વિક–જા, ખેતર, વજન, જુવાર, એ નામના રૂપ દર્શાવ્યા છે.
विघ्नापाकृति राझीह याञ्चाकृत्कल्पपादपे ।
अहितेतरशब्दानि नेदुस्तूर्याएयनेकधा ॥धण ભાવાર્થ
વિાને નાશ કરનાર અને કલ્પવૃક્ષ જેની પાચન કરે તે રાજ ચાલત લોચા શબદવાલા વાજિ. અનેક રીતે વાગવા લાગ્યા. ૪૯
तेषां सैषध्वनिर्दिा सजू:षु प्रतिशब्दितैः ।
रोमांचितानि संमूर्बन्केषांचके वपूंषि न एणा લાવાર્થ—
તે વાજિગને એ ધ્વનિ દિશાઓમાં સાથે ઊઠેલા પ્રતિધ્વનિએથી ગ્યા થઈ કેના શરીરને રોમાંચિત ન કરતો હતે? અર્થાત સર્વના શરીરને રોમાંચિત કરતો હતો, ૫૦ વિજws સૈન એ સંધિરૂપે દર્શાવેલ છે.
धनुष्षु कुशलैजैत्रैरनीरूस्थानसंयुगे । ज्याघातोत्यांगुलिखंगकार्कश्यै; पर्यवारि स; ॥५१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org