________________
श्रेणिकचरितम् . अशेही सेवमानानां युध्यमानेषु जित्वरः ।
श्लाध्यः स्यातणावामी श्तीद्ध्यैः प्रथितं जटैः ॥३शा भावार्थ
સેવા કરનારની ઉપર દેહ ન રાખે અને યુદ્ધમાં વિજ્ય મેલવે તે લાધા કરવા યોગ્ય થાય અને તેના ગુણ આવે છે આ આ પ્રમાણે સ્તુતિ કરવા યોગ્ય સુભટે પ્રખ્યાત કરવા લાગ્યા. ૩ર
येषां रूपं जना दृष्ट्वा धियातीई स्मरस्य च। यैर्गुरौः स्मर्यते धर्मश्वेशते ये नृप श्रियः ॥३३॥ रणेऽरिर्यत्प्रहासों जानाति स्म दिवं निशः। शौर्य दयंते नीतेश्च ये नाते जगंति यान् ॥३॥ नाथते यजगौघस्य जनता तेऽनयादयः।
कुमारास्तत्समीपस्योपस्कर्तुमुपतस्थिरे ॥३५॥ विशेषकम्। भावार्थ
જેમનું રૂપ જોઈ લેકે ઇક અને કામદેવને યાદ કરે છે, જેઓ ગુરૂને ધર્મ સમરણ કરે છે, જે રાજ્યલમી ઊપર સત્તા ભોગવે છે, જેના પ્રહારથી પીડિત એવો શત્ર રણમાં દિવસને રાત્રિ જણે છે, જે નીત પાસેથી શૈયે મેલવે છે, જેની પાંસે જગત યાચના કરે છે, અને સમૂહ જેમના ગુણ સમૂહની પ્રાર્થના કરે છે, એવા તે અભય કુમાર વિગેરે કુમારે તેમની પ્રભુની સમીપ જવા તૈયાર થઈ આવ્યા. ૩૩-૩૪-૩૫
न रोगा अरुजन् यस्या यंतोपस्कुरुते च याम् । कीर्तिरजमुनर्जुन कीर्तिरुज्झति नापि याम् ॥३६॥ प्रतिन्नान् छिड् नटानांच पदी नाटयितुं रणे। . उज्जासयति हस्तात्रैर्वीरुधः शाखिनां च यं ॥३॥ न-पृष्टं पादपातैर्धाना इव पिनष्ठि या । जयाशायाश्च शत्रूणां सानेका गजताचलत् ॥३णा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org