________________
श्रेणिकचरितम्.
ભાવાર્થ
જ્યાં કુંભસ્થલવડે જાણે ઊપધ્માનીય' અક્ષર વાલી હેાય એવી ગજેક્ની ઘટાને રણમાં ધારણ કરતા રાજા પ્રયાણ કરતાં જયલક્ષ્મીનુ સ્થાન અનુસ્વાર્ રૂપ કરતા હતા. દુ
વિશેષા—અહીં ઉપધ્માનીય ( ૪ ) અને અનુસ્વાર સજ્ઞાદરાવીછે. ૬ धनं तच्छति स्फातिं यदत्रोपार्जितं जनैः । कश्वनत्यार्यमर्यादा कल्पलत्युद्यमोऽत्र नुः ॥
ભાવાર્થ
અહિ' લેાકાએ ઊપાર્જન કરેલુ દ્રવ્ય વિસ્તાર પામતું હતું. આય મર્યાદા દૃઢ થતી હતી અને પુરૂષના ઊદ્યમ ક૯પલતાની જેમ આચરણ કરતા હતા. ये गुणास्त्र सर्वेऽपि यजतेऽत्र जिनं जनाः ।
कस्को नाम न भूम्नात्र वैयाकरण उच्चकैः ॥ ८ ॥ ભાવાર્થ
જેગુણ હેયતે સર્વે અહિં હતા. અહિંના લેાકેા જિનને પૂજતા હતા. અહીં બાહુલ્યપણે ઊંચુ વ્યાકરણ જાણનાર કાણ નહતુ ? અથાત્ મવે વ્યાકરણ જાણનારા હતા. ૮
વિશેષાë×વિ, પગંતે×ચત્ર,×ષ્ઠ:, મૂમ્ના×ત્ર—એ સર્વરૂપમાં સંધિ હશાવેલ છે.
कः पंचालाजनपदो वरणानगरं च किम् ।
कानि वा स्युः खल तिकवनान्यस्य श्रियां पुरः ॥ ए॥ ભાવાર્થ——
એ નગરની શાભા ચ્યાગલ પચાલદેશ, વરણાનગર અને ખેતિક વન કાણ માત્રછે! ૯
૧ ઊપધ્માનીય અક્ષરની આકૃતિ હાથીના કુંભસ્થલ જેવી હોયછે. • અનુસ્વારનું ચિન્હ સ્થાનના જેવુ જ હાયછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org