SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૪૯ તૈયારી જે સત્પુરુષની આજ્ઞામાં વવાના ભાવ જેણે જાગ્રત રાખ્યા હોય છે તેને છેલ્લે તે કામ આવે છે, શાંતિ પમાડે છે અને ધમભાવ સાથે તે લઈ જાય છે. આપની પાસે ‘સદ્ગુરુપ્રસાદ’ પુસ્તક ઘણુંખરું નહીં હાય પણ અહીં આવવાનું બનશે ત્યારે તે સ`ખ'ધી સભારશે! તેા વાત થશે. દરેક આત્માથીએ તે સદ્ગુરુની કૃપારૂપ પ્રસાદી પાતાની પાસે પેાતાના હૃદયમાં રાખવા અર્થે સંઘરવા ચેાગ્ય છે. જેટલેા પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક છે એમ દૃઢ શ્રદ્ધા રાખી સ'સારપ્રેમ એ કરી ધમપ્રેમ પાષવા. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, સ. ૧૯૯૫ ૧૪૯ મન મ`દિર આવેા રે, મહાપ્રભુ રાજધણી; અપૂર્વ પ્રત્યક્ષ ગણી. મન૦ પ્રભુ તુજ ઉર રમી; દિલ દર્શન તરસે રે, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે, તુજ ભક્તિ-પ્રસાદે રે, મને પણ એહુ ગમી. મન૦ પુરુષાત્તમ ઉત્તમ રે, પ્રગટ ઉપકાર કરે; ઉપદેશ અનુપમ રે, સુણી બહુ જીવ તરે.” મન॰ (પ્રજ્ઞાવબોધ – ૨૧) તમે પ્રશ્ન કાઢચો છે તે પ. પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં ઘણી વખત ચર્ચાતા હતા. તમે સાંભળ્યું પણ હશે. પત્રાંક ૭૭૧ વાંચવા ભલામણ છેજી. સત્સ`ગ એ સર્વોપરી સાધન છે. તેના અભાવે પેાતાને સ્વચ્છંદ રાકી સત્શાસ્ત્ર કે સત્સ`ગે શ્રવણ થયેલા ઉપદેશ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય સમજી ઉપાસવેા ચેાગ્ય છે. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રુતનેેરે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત.’ એ વિષે પરમકૃપાળુદેવે વિસ્તારથી લખ્યું છે. પત્રાંક ૩૯૦, ૩૯૪, ૩૯૫ અને ૩૯૬ અને તેમાં જણાવેલી તાલાવેલી લાગ્યા વિના યથાર્થ પ્રતીતિ (પુરુષપ્રતીતિ), તેના વચનની પ્રતીતિ કયાંથી થાય ? અને ત્યાં સુધી આત્મવિચાર પણ કચાંથી ઊગે ? માટે સત્સંગની આ જીવને ઘણી જરૂર છે એમ મનને મનાવી તેની જ ભાવના રાતદિવસ કન્ય છેજી. ખળતા ઘરમાંથી જેમ નાસવાની ખારી ખેાળ્યા કરે છે તેમ આખા લેાક ત્રિવિધ તાપે મળી રહ્યો છે, રાગદ્વેષથી પ્રત્યક્ષ ખળતા છે” એમ જ્ઞાનીપુરુષે કહેલું આપણને પ્રત્યક્ષ કયારે લાગશે ? તે લાગશે ત્યારે જ ઉપાય શેાધી શેાધીને આરાધીશું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૫-૧-૩૯ મહા સુદ ૫, બુધ, ૧૯૯૫ ૧૫૦ સત્ તત્ ઇંદ્રવજા—દુમ્ય દોષ જૈવ દુઃખી થાય, ના વાંક તેમાં પરને જરાય; કચાંથી વિચારે ગુરૂયેાગ વિના કે વિષયાર્થી કોઁ કે સુખી ના ? સòધ વિના નહિ માહ જાય, સ'સારનાં સુખ નહીં તજાય; શ્રદ્ધા વિના ના દુખ દૂર થાય, આત્મિક આનંદ નહીં ચખાય.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy