________________
દર્શન અને ચૈતન
જેવી રીતે ખુલબુલ રૂપથી અને સ્વરથી રાભે છે તેવી રીતે આયજન પડદા વિના પણ, ખેલે કે મૌન રહે તોય, શોભે છે.
**
૬૯૦ ]
(6
આય હાય તે નિર્વસ્ત્ર હોય કે કુશ–ચીવરધારી હાય, અગર છણ વસ્ત્રધારી કે દુળ શરીરધારી હાય, છતાં તે ગુણવાન હાવાથી પેાતાના તેજથી જ શોભી ઊઠે છે.
66
જેના મનમાં કાઈ પાપ નથી તે આય ગમે તે સ્થિતિમાં શાભી ઊઠે છે. તેથી ઊલટું મિલનવૃત્તિવાળો અનાય પુષ્કળ આભૂષણો ધરાવતા હોય તાય નથી શાભતા.
“ જેનું મન પથ્થર જેવુ કાણુ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલ પણ ઝેરથી ભરેલ ઘડાની પેડે બધાને માટે હમેશાં અદનીય છે.
“ જે આર્યાં દરેકના પ્રત્યે બાળકની પેઠે નૌષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહી અને દૂધથી ભરેલા ધડાની પેઠે સુમંગળ લેખાય છે.
re
જેમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી રોાલે છે તેવાઓનું દર્શોન સુમગળ છે અને સફળ પણ છે.
tr
જે શરીર, વચન અને ઇન્દ્રિમાં સયત છે અને પ્રસન્ન મનવાળા છે તેવાઓ માટે મેઢું ઢાંકવું કે પડદો કરવા નકામેા છે.
..
જેએનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેતે લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણા કે સત્યભાષિતા નથી તેવાએ જો ઢગલા અધ વસ્ત્રાથી પેાતાની જાતને ઢાંકે તેય ખરી રીતે તે પેાતાના દોષોને જ ઢાંકે છે. અર્થાત્ તે શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નશિરામણિ નાગડાઓના
જેવા જ વિચરે છે.
“ જે આ નારી ઇન્દ્રિય અને મનથી સયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હાઈ ખીજા કાઈ પુરુષના વિચાર સુધ્ધાં કરતી નથી તેવી આર્યાં, સૂ અને ચંદ્રના પ્રકાશની પેઠે, પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોઢું ઢાંકવું, લાજ કાઢવી એ નિરર્થક છે.
''
વળી, ખીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્મા અને દેવગણા મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે. તે પછી મુખનું અવગુન મને શું કરવાનું છે? હું જેવી છું તેવી ઋષિએ અને દેવાની નજરમાં દેખાઉં જ છું —પછી મુખાવગું ન હોય કે ન હોય.
—ગૃહમાધુરી, જુલાઈ ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org