SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજી અને જૈનત્વ [ પછ૩. અનેકાંતનાં બે ત કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જોઉં છું તેમ જ વિચારું છું ત્યારે મને ચોખું લાગે છે કે એ તત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હેય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મ કે પંથને હોતો જ નથી. તે પ્રચલિત બધા પથેની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પથને, હોય છે. જે મહાન પુરુષ વિશેનું આ સૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તે ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ “અસ્તિ-નાસ્તિ’ વાદમાં જ જૈનપણું આવી જાય છે. –પ્રસ્થાન “ગાંધીમણિમહોત્સવાંક ?, સં. ૧૯૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy