________________
ધર્મ કયાં છે? [ પ ]
ધર્મના એ રૂપા છેઃ એક તો નજરે ચડે તેવું અને ખીજું નજરે ન ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવુ. પહેલા રૂપને ખીજા રૂપને તેને આત્મા કહી શકાય.
ધર્મના દેહ અને
જરૂર
દુનિયાના બધા ધર્મોના ઇતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ હાય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે? દરેક નાના મોટા ધર્માં પથનું અવલોકન કરીએ તે આટલી ખાખતા તે સર્વસાધારણ જેવી છે - શાસ્ત્ર, તેને રચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ, તીથ મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળે, અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડા, એવાં ક્રિયાકાંડા અને ઉપાસનાઓને પોષનાર અને તે ઉપર નભનાર એક વ. સર્વ ધર્મપથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુ મળી આવે છે અને તેજ તે તે ધર્મપથના દેહ છે. હવે જોવું રહ્યું. કે. ધર્મ ના આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક–વિનય આદિ સદ્ગુણા તે ધન આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હાય, પણ આત્મા સત્ર એક જ હાય છે. એક જ આત્મા અનેક દેહ દ્વારા વ્યક્ત થાય છે અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહામાં જીવન પાષે છે, જીવન વહાવે છે.
તે જીવન અનેક દેહામાં એક જ હાય અને અનેક દેહા એ તે માત્ર જીવનને પ્રગટ થવાનુ વાહન હેાય તેા પછી એ બધા જુદા જુદા દેહામાં વિરાધ, તકરાર, ક્લેશ અને અથડામણી કેમ સભવે, એ મુદ્દાને પ્રશ્ન છે. એક જ શરીરના અંગ બની રહેલા અને જુદે જુદે સ્થાને ગાવાયેલા તેમ જ જુદું જુદું કામ કરવા નિયેાજાયલા હાથ, પગ, પેટ, આંખ, કાન વગેરે અવયવા કાંઈ અંદરોઅંદર લડતા કે અથડાતા નથી, તા પછી એક જ ધર્મના આત્માને ધારણ કરવાના દાવા કરનાર જુદા જુદા ધર્મપથના જુદા જુદા દેહ દાદર કેમ લડે છે?એમના આખા ઇતિહાસ અંદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org