________________
૪૮૦ ].
નાનકડી જ
કેટલું અપમાન કર્યું ? બીજું તે બધું જતું અને ભાગવટાની વસ્તુ (ભલે તે અન્યાયથી જતી કરાય ? તું એમ નમાલે થઈશ તો તને કાઈ પૂવાનું નથી, તારા ધડા થવાના નથી અને ખરેખર તું ભીખ માગીશ !
આ અને આવી બીજી અનેક રીતે આપણી સામે પરસ્પર વિધી પ્રસંગ આવે છે—જેને પ્રત્યેક વ્યક્તિને ઓછાવત્તો અનુભવ થાય છે—તે. વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દૃષ્ટિએ કે બીજા વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળવવી અને બધું જતું કરી ખરુ` મનુષ્યત્વ વિકસાવવું કે મનેાગત ઊંડા સસ્કારો અને સ્વાથી સંકુચિત પ્રેરણાને વશ થઈ અન્યાયી અને અપ પણ તત્કાળ લલચાવનાર સ્વાર્થ તરફ ધસડાવું ? ઉદારતા વગેરે ધર્મના ઉદ્દેશાને માત્ર સાંભળવાના જ વિષય બનાવી આપણે હમેશા ખેલ ખેલ્યા કરવા એ એક ભારે વિચિત્ર વસ્તુ છે.
દર્શોન અને ચિંતન
કરાય, પણ આપણા હકની કેમ ન હોય ) એમ કાંઈ અને મૂંગે મોઢે સહ્યું જઈશ
હિંદુ અને મુસલમાના જ નહિ, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરો જ નહિ, અસ્પૃશ્ય અને સ્પૃશ્ય ગણાતી કામા જ નહિ, પણ એક જ સંસ્કૃતિ, એક જ તત્ત્વજ્ઞાન અને એક જ ધ્યેયને વારસા ભાગવનાર એવા શ્વેતામ્બર, દિગમ્બર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે હક કે માનાપમાન માટે મરી ફીટવાને કે તેનાં સાધના માટે મતભેદ કે તકરારને પ્રસંગ ન હોય ત્યારે ઉદારતા કેળવવાની અને નમ્ર બનવાની તક અપાતી જ નથી; પણ જ્યારે રસાકસીને પ્રસંગ ઊભા થાય ને જીવનમાં ધમ કે નીતિ દાખવવાની તક આવે ત્યારે ચેામેરથી ખાણ થાય છે કે તમે ખાયલા થઈ ગયા; તમને ધર્મનું કશું લાગતું જ નથી; આવી રીતે બેદરકાર રહેશે તો તમારું કે તમારા ધર્મનુ નામ કે નિશાન નહિ રહેએકતા અને ઉદારતા દાખવવાના ખરેખરા કટોકટીના પ્રસંગે ધર્મની રક્ષાને બહાને આ રીતે આપણી અસ્મિતાને ઉશ્કેરવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાયેલા અને પુષ્ટ થયેલા ઉદારતાના સંસ્કાર અગર એકાએક નાશ ન પામે તે પણ વ્યાવહારિક જીવનમાં ઊતરી શકે એવા અળવાન તેા ન જ રહે એ દેખીતુ છે.
પણ આ દૈવી અને આસુરી—આંતરિક અને ખાદ્ય, હચમચાવી મૂકે એવી, અને ઘણાને ઘણી વાર તદ્દન મૂંઝવી નાખે એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે ખરા જૈન હોય અગર તો ખરો ધનિષ્ટ હોય તેમ જ જે તેવા અનવા ઇચ્છતા હાય તેણે શું કરવું એ આજના અતિ ગહન પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તર આપોઆપ મેળવી લે એટલી મુદ્દિપટુતા કે સંસ્કારિતા આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org