________________
દર્શન અને ચિંતન લે રસ લઈ શકે તેમ નથી. તેનાં કારણે આ પ્રમાણે છે : (૧) વાચન અને શ્રવણમાં એટલે બધો વખત આપવો પડે છે કે માણસ કંસળી જાય અને મહાને લીધે બેસી રહે તોપણ વિચાર માટે તે લગભગ અશક્ત બની જાય. (૨) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થી ઉચ્ચારાતા અને કસતા હોવાથી, તેમ જ ઠરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પૂરે કરવાનો હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાસને અંબાવ. (૩) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉદાર દષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખોટ. (૪) શ્રા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે મુહિ, તર્ક અને સ્વતંત્ર જિજ્ઞાસા તદ્દન બુઠ્ઠાં જ થઈ જાય. (૫) ચાલુ પરિસ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અગર તે તરફ આંખમીંચામણાં અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એકતરફી પ્રયત્ન.
આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું ક૫સુત્રવાચન નીરસ જેવું થઈ ગયું છેતેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ અરી રીતે થઈ શકે એવાં તત્તે આપણું પાસે છે, એ જ વસ્તુ મનમાં રાખી આ વખતે અમે અમારી દષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે.
–પર્યુષણપર્વનાં વ્યાખાને, ૧૯૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org