SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [ ૧૦ ] નેમિનાથ અને રાજીમતી વિશે જૈનો ઘણું જાણતા હશે. નાનાં બાળકા પણ કઈ ને કઈ તા ાણતાં હશે, છતાં મને આ વિષય ઉપર કંઈક કહેવાનું મન થયું છે. હું બનારસમાં હતા ત્યારે દુષ્કાળના ખારા છાપામાં વાંચતા અને ઢેરાના મરવાના ખારા સાંભળીને મને અતિશય ઉકળાટ થતા હતા. માણસા ત મરે છે, છતાં આપણું ધ્યાન મૂંગા ઢોર પ્રત્યે વધુ ખેંચાય છે. એ વખતે હુ હેમચન્દ્રાચાય ઉપરના એક પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના સાંભળતા હતા, ત્યારે તેમિનાથનો ઉલ્લેખ આપ્યા. એટલે મને ત્યારથી આ વિષય ઉપર ખેલવાના વિચાર આવ્યા હતા. નેમિનાથ વિશે તમે કાંઈ કહો ત્યારે તમારે કૃષ્ણ વિશે પણ જાણવું જોઈએ. નેમિનાથ અને કૃષ્ણ એ એને આપણા આદર્શો તરીકે રાખીએ તો આપણે આખી આસસ્કૃતિ સમજ્યા છીએ એમ કહેવાય. એ બન્નેને જન્મ યદુકુળમાં થયા હતા. નેમિનાથને જન્મ આજથી છાશી હજાર વર્ષ પહેલાં થયા હતા એમ જૈન પરંપરા કહે છે. બ્રાહ્મણપર પરા કૃષ્ણના જન્મ પાંચ હજાર વર્ષો પહેલાં થયા એમ કહે છે. જો નેમિનાથ અને કૃષ્ણ કાકાના દીકરા ભાઈ હોય તો આ જૈન પર પરાને ખ્યાલ ભૂલભરેલા ગણવા જોઈ એ. મને લાગે છે કે નેમિનાથ છાશી હજાર વર્ષ પહેલાં નહિ, પણ પાર્શ્વનાથથી ઘેાડા સમય પહેલાં જ થઈ ગયા હૈાવા જોઈ એ. એટલે સમયની આખતમાં જૈન પરપરા ઉપર બહુ ભાર મૂકવા જેવું મને લાગતું નથી. યદુવંશ એ મથુરાની આસપાસ ફૂલ્યોફાલ્યા હતા. વસુદેવના પુત્ર કૃષ્ણ અને વસુદેવના ભાઈ સમુદ્રવિજયના પુત્ર એ નેમિનાથ. જૈન પર પરામાં નેમિનાથની સાથે કૃષ્ણનું પણુ બધુ વર્ષોંન આવે છે. બ્રાહ્મણુ પરંપરામાં કૃષ્ણનું વર્ણન ઘણું છે, છતાં તેમાં નેમિનાથનો ઉલ્લેખ પણ નથી એ આશ્ચય ઉપાવે તેવી વાત છે. મથુરામાં કૃષ્ણ ઉપર આફત આવતાં તે નવી રાજધાની દ્વારિકામાં સ્થાપે છે. નેમિનાથના ઉછેર અને જીવાની દ્વારિકામાં થયા હોય તેમ જણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy