SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર [ ર૮૧ ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાયવર્ણિત જીવન જીવ્યા સિવાય તેને પરિચય પક્ષ કટિને જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીરે સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાને મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશે કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીને ઉપયોગ કરનાર તો અને અનુયાયીઓ સુધાંમાં શા શા કારણે વિરોધી અભિપ્રાયે બંધાય છે અને એ જ સામગ્રીને અમુક દૃષ્ટિથી ઉપગ કરવા જતાં અભિપ્રાયવિધ કેમ શમી જાય છે, તેમ જ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા–બુદ્ધિના દિવ્ય અંશે કેવી રીતે પિતાની કલાપાંખ વિસ્તારે છે. –અખંડ આનંદ, જૂન ૧૯૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy