________________
ભગવાન મહાવીર
[ ર૮૧
ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાયવર્ણિત જીવન જીવ્યા સિવાય તેને પરિચય પક્ષ કટિને જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીરે સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાને મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશે કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીને ઉપયોગ કરનાર તો અને અનુયાયીઓ સુધાંમાં શા શા કારણે વિરોધી અભિપ્રાયે બંધાય છે અને એ જ સામગ્રીને અમુક દૃષ્ટિથી ઉપગ કરવા જતાં અભિપ્રાયવિધ કેમ શમી જાય છે, તેમ જ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા–બુદ્ધિના દિવ્ય અંશે કેવી રીતે પિતાની કલાપાંખ વિસ્તારે છે.
–અખંડ આનંદ, જૂન ૧૯૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org