________________
યુવકાને
૩. વિવેકી ક્રિયાશીલતા
હવે આપણે ત્રીજા લક્ષણ ઉપર આવીએ. આપણા નાનકડાશા સમાજમાં સામસામે અથડાતા અને વગર વિચાર્યે દ્વેષ-પ્રતિદ્રેષ કરતા એ ઐકાન્તિક પક્ષા છે : એક પક્ષ કહે છે કે સાધુ-સંસ્થા હવે કામની નથી; તે જવી જ જોઇએ. શાસ્ત્રો અને આગમાનાં તે તે સમયનાં બંધને આ સમયે નકામાં હાઈ એના ભાર પણ જવા જ જોઇએ. તીથૅ અને મદિરાના મેાજા પણ અનાવશ્યક છે. ખીજો પક્ષ એની સામે કહે છે કે જૈન પરંપરાનુ સસ્વ જ સાધુ-સંસ્થા છે. એમાં કાઈ પણ જાતની ખામી હોય તોપણ એ જોવા અને ખાસ કરીને કહેવા ના પાડે છે. એને શાસ્ત્ર તરીકે મનાતાં બધાં જ પુસ્તકાના બધા જ અક્ષરા ગ્રાહ્ય લાગે છે, અને તી તેમ જ દિશાની વર્તમાન પદ્ધતિમાં કાંઈ ઘટાડા-વધારા નથી. મને પાતાને એમ લાગે છે કે આ બન્ને પક્ષો એકાન્તાથી સહજ વિવેકપૂર્વક નીચે ખસી આવે તે એમને સત્ય સમજાય અને નકામી વેડફાતી શક્તિ ઉપયાગી માર્ગે લાગે. તેથી હું અત્રે જૈન શબ્દને અવિવેક અને યુવકને અ ક્રિયાશીલ કરી જૈન યુવકના અનિવાય લક્ષણ તરીકે વિવેકી ક્રિયાશીલતાને સૂચવું છું.
Jain Education International
[ ૮૭
6
સાધુ સંસ્થાને તદ્દન અનુપયોગી કે - અજાગલસ્તનવત્' માનનારને હું કેટલાક પ્રશ્નો પૂછું છું. ભૂતકાળની સાધુ સંસ્થાની ઐતિહાસિક કારકિર્દીની વાત બાજુએ રાખીએ અને માત્ર ચાલુ શતાબ્દીની જ તેમની કારકિર્દીના વિચાર કરીએ તાપણુ સહેજે એ સંસ્થા પ્રત્યે માન થયા વિના રહેતું નથી. દિગંબર પરંપરાએ છેલ્લી ધણી શતાબ્દીએ થયાં સાધુ સંસ્થા ગુમાવી તે શું એ પર’પરાએ શ્વેતાંબર પરંપરા કરતાં વિદ્યા, સાહિત્ય, કળા કે નીતિ પ્રચારમાં વધારે કાળા આપ્યા છે? વળી અત્યારે દિગંબર પર પરા મુનિસસ્થા માટે જે પ્રયત્ન કરી રહી છે તેનું શુ' કારણ ? જિવા અને લેખિનીમાં વિવેક નહિ રાખનાર મારા તરુણુ ભાઈઓને હું પૂઠ્ઠું છું કે તમે વિદ્યાપ્રચાર તે ઇચ્છે છે ને ? જો હા, તે। આ પ્રચારમાં સૌથી પહેલાં અને સૌથી વધારે કાળેા આપનાર સાધુ નહિ તે બીજુ કાણુ છે? એક ઉત્સાહવીર શ્વેતાંબર સાધુને કાશી જેવા દૂર અને ઘણા કાળથી ત્યજાયેલા સ્થાનમાં ગૃહસ્થ કુમારાને શિક્ષણ આપવાની મહત્ત્વપૂર્ણ અંતઃસ્ફુરણા થઈ ન હોત તેા શુ આજે જૈન સમાજમાં જે એક જાતની વિદ્યોપાસના શરૂ થઈ છે તેનું નામ હોત ? સતત કર્મશીલ એવા એક જૈન મુનિએ આગમા અને આગમેતર
For Private & Personal Use Only
કરવા જેવું લાગતું જ સામસામેના વિરાધી
www.jainelibrary.org