SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ " અથવવેદ યજ્ઞ પગી છે 128. यत्त 'ज्येष्ठसामगस्त्रिमधुस्त्रिसुपर्णिकः' इति वेदान्तरकैदेशाध्यायिनामपि श्राद्धभोजनाभ्यनुज्ञानं तदनुकल्परूपमिव भाति, प्रथमकल्पेन समग्रवेदाध्ययनोपदेशादिति । तस्मात् नाथर्वनिषेधार्थमेतद्वाक्यमिति 128, “યેષ્ઠસામન ને જાણનારે, ત્રિમધુને (અર્થાત વેદની ત્રિમ તરીકે પ્રસિદ્ધ ત્રણ ચાઓને જાણનારો, ત્રિસુપર્ણને (અર્થાત્ અલ્વેદ ની ત્રિસુપર્ણ તરીકે પ્રસિદ્ધ ઋચાઓને) જાણનારે' એમ કહી કોઈ વેદના એક ભાગનું અધ્યયન કરનારા પણ શ્રાદ્ધભાજન કરી શકે એમ જે સ્વીકારવામાં આવ્યું છે તે મુખ્ય વિકલ્પ પછી આવતો ઓછા બળવાળો ગૌણ વિકલ્પ સમજાય છે, કારણ કે મુખ્ય વિકપમાં તો સમગ્રવેદના અધ્યયનને ઉપદેશ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ વાકય અથવવેદ નિષેધ કરવા માટે નથી. 129. तदेवमवस्थिते यद् वार्त्तिककारेण भयादिव द्वेषादिव मोहादिव सानुकम्पमिव वा इदमुच्यते 'यदि यज्ञोपयोगित्वम्' इत्यादि तदहृदयङ्गमम् , अथर्ववेदे पूर्वोत्तरब्राह्मणे विस्पष्टमिष्टिपश्वेकाहाहीनसत्राणामुपदेशात् । वेदान्तरेषु तच्चोदनाभावात् किमथर्ववेदे तदुपदेशेनेति चेत् सुभाषितमिदम् । एवमपि हि वक्तुं शक्यम् अथर्ववेदे तच्चोदनाया दर्शनात् किं वेदान्तरेषु तदुपदेशेनेति । न च जाने कस्यैष पर्यनुयोगः ? किं नित्यस्य वेदस्य किं वा तत्प्रणेतुरीश्वरस्येति ? द्वावपि हि तावपर्यनुयोज्यावित्युक्तम् ।। - 129. તે જ્યારે આ આમ પુરવાર થઈ સ્થિર થયું છે ત્યારે તન્નવાર્તિકકાર કુમારિલ જાણે કે ભયથી, જાણે કે દ્વેષથી, જાણે કે મોહથી, જાણે કે અનુકમ્માથી જે આ કહે છે કે “જે યજ્ઞોપયોગિતા ન હોય તે.' વગેરે તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે અથવવેદના પૂર્વોત્તર બ્રાહ્મણમાં (અર્થાત ગેપથના પૂર્વ અને ઉત્તર બ્રાહ્મણમાં) વિશેષ સ્પષ્ટપણે ઈષ્ટિ, પશુ, એકાહ, અહીન અને સત્રને ઉપદેશ આપવામાં આવેલ છે. બીજા વેદમાં પણ તેમનો ઉપદેશ હોઈ અથર્વવેદમાં તેમના ઉપદેશને કોઈ અર્થ નથી એમ જે તમે કહેતા હો તે, તમે ખરેખર બહુ સારું કહ્યું ! એ રીતે તે કહી શકાય કે અથર્વવેદમાં તેમને ઉપદેશ દેખાતો હાઈ બીજા વેદોમાં તેમના ઉપદેશનું શું પ્રજન ? અમને સમજ પડતી નથી કે આ નિંદા તમે મીમાંસકે કેની કરે છે ?-નિત્ય વેદની કે તેના પ્રણેતા ઈશ્વરની ? બનેય અનિંદ્ય છે એ તે અમે કહ્યું છે. 130. अर्थान्तरशान्तिपुष्टयभिचारादि वेदान्तरेष्वपि न न दृश्यते । श्येनो हि सामवेद उत्पन्नः । अद्भुतशान्त्यादयश्च यजुर्वेद इति तदपि समानम् । एकब्रह्मविंगाश्रिता इत्येतदपि न सत्यम् , यत एवं तत्र पठ्यते द्वे यज्ञवृत्ती भवतो वैहारिकी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy