SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉપનિષદ, બ્રાહ્મણે, મન્ટો અથર્વવેદને અન્ય વેદની સમકક્ષ ગણે છે દક્ષિણ પાંખ છે, સામવેદ તેની ઉત્તર પાંખ છે. [“આદિત્ય બ્રહ્મ છે' એવો રહસ્યવિધિરૂપ અંશવિશેષ જે] આદેશ [કહેવાય છે તે] આત્મા છે. અથર્નાગિરસ પૂછડું છે, પ્રતિષ્ઠા છે.” વળી, અન્યત્ર કહ્યું છે, “મંત્રોની મહાદિશા પૂર્વ કહેવાય છે, યજુર્મન્ટોની દક્ષિણ કહેવાય છે, સામમન્ટોની ઉત્તર [અને] અથર્વમંત્રોની મહાદિશા પશ્ચિમ કહેવાય છે” તિબ્રા ૩.૧૨.૯]. શતપથમાં બ્રહ્મયજ્ઞની વિધિના મધ્યમ પ્રક્રમમાં “જે ઋચાઓ છે તે દે માટેની આ દૂધરૂપ હુતિઓ છે” એમ શરૂ કરી અંતે કહ્યું છે કે “જે અથવભન્ન છે તે દેવે માટેની ભેદરૂપ આહુતિઓ છે, જે આમ સમજીને અથવમંત્રોને જેરેજ સ્વાધ્યાય કરે છે તે મેદરૂપ આહુતિઓ દ્વારા પેલા દેને તૃપ્ત કરે છે અને તૃપ્ત થયેલા તેઓ એને તૃપ્ત કરે છે.' [શતપથબ્રા૦ ૧૧.૫.૬.૭] 100. मन्त्रा अपि तदर्थप्रकाशनपरा अनुश्रूयन्ते वामग्ने पुष्कारादध्यथर्वा निरमन्थत' [तै० सं०३.५.११] इत्यादयः । न चैषामथर्वा नाम कश्चिदृषिरित्येवंप्रकारं व्याख्यानं युक्तम् , अन्यत्राप्यसमाश्वासप्रसङ्गात् । इत्येवंजातीयकास्तावदुदाहृताः श्रुतिवाचः । 100, મન્ટો પણ તે અર્થને [અર્થાત અથર્વવેદ ત્રયી રામકક્ષ છે એ અર્થને] જણાવનારા સંભળાય છે. “હે અગ્નિ ! આધિપત્ય ધરાવતા અથર્વાએ અર્થાત અથર્વવિદ્ બ્રહ્માએ તને અરણિમાંથી ઉત્પન્ન કર્યો છે, ” વગેરે મન્ટો. “ અથર્વા નામનો કેઈ ઋષિ ” એવું અર્થઘટન આ મન્ત્રોનું યોગ્ય નથી, કારણ કે બીજે પણ અર્થાત્ બીજ આવા શબ્દોની બાબતમાં પણ આવો અર્થ કેમ ન હોય એવો] સંશય જાગવાની આપત્તિ આવે. તો આમ આ જાતનાં શ્રુતિવાકળ્યો ટાંકળ્યાં. 101. સ્મૃતિવાનિ વર્ષાવિ | ગુસ્તાવત્ “શ્રતીથર્વાહિયારી: કુતિયविचारयन्' [११.३३] इति श्रुतिशब्देन त्रयीवदिह व्यवहरति । याज्ञवल्क्यः चतुर्दशविद्यास्थानानि गणयन् पुराणतर्कमीमांसाधर्मशास्त्रागमिश्रिताः । वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश ॥ [१.३] इति चतुर एवं वेदानावेदयते । नान्यथा हि चतुर्दशसंख्या पूर्यते । स्मृत्यन्तरे च स्पष्टमेवोक्तम् --- अङगानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः । पुराणं धर्मशास्त्रं च विद्या ह्येताश्चतुर्दश ॥ इति अन्यत्राप्युक्तम् 'पुराणं धर्मशास्त्रं मीमांसा न्यायश्चत्वारो वेदाः षडङ्गानीति चतुर्दश.. વિશ્વાસ્થાનાનિ તિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy