SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ સંસ્કૃષ્ટ પદાર્થોને સમુદાય વાક્યા છે એ નૈયાયિક મત तस्माद् गुणप्रधानभावानियमादन्योन्यसंसृष्टः पदार्थसमुदायो वाक्यार्थ इति एतावदेव श्रेयः । संसर्गावगमे च सर्ववादिनामविवादः । वाक्यार्थं मन्वते येऽपि नियोग भावनां क्रियाम् । तैरप्यन्योन्यसंसृष्टः पदार्थग्राम इण्यते ।। 307. શંકાકાર– ગૌણપ્રધાનભાવ વિના સંસર્ગસંબંધ ઘટતો નથી. અને એક વાક્યમાં બહુ પદાર્થો પ્રધાન હોતા નથી, જે બહુ પદાર્થો પ્રધાન હોય તે પ્રાધાન્ય જ ન બને. ગણ પદાર્થો બહુ હોય છે. અનેક ગણુ પદાર્થોથી ઉપરક્ત (વિશેષિત) જે કોઈ એક પ્રધાન પદાર્થ હોય છે તે વાક્યર્થ છે, એટલે તેને વિષય કરનારી આ બુદ્ધિ એકસ્વભાવવાળી છે. યાયિક – સાચું, તેમ છતાં તે સંસ્કૃષ્ટ પદાર્થો જ્ઞાનમાં ભાસે છે, તે પદાર્થોથી ઉત્પન્ન થયેલે કઈ એક અવયવીરૂપ વાક્યર્થ જ્ઞાનમાં ભાસતું નથી. પદાર્થો વચ્ચેના સંસર્ગસંબંધની સિદ્ધિમાંથી નિષ્પન્ન થતા પદાર્થોને ગુણપ્રધાનભાવ અમે સ્વીકારીએ છીએ. તે ગુણપ્રધાનભાવ નિયત નથી કે જેથી આ એક જ પદાર્થ પ્રધાન છે એમ સ્થાપના કરાય. કેટલીક વાર ક્રિયા પ્રધાન છે અને કારક ગૌણ છે, જેમકે “ત્રીહિ વડે યજ્ઞ કરે, જ્યારે કેટલીક વાર કારક પ્રધાન છે અને ક્રિયા ગૌણ છે, કારણ કે ત્યાં ક્રિયા દ્રવ્યના સંસ્કારક તરીકે જ્ઞાત થાય છે, જેમકે “ત્રીહિને તે છાંટે છે. કેટલીક વાર ક્રિયા (=સાધ્ય) કારકને =સિદ્ધને અધીન હોય છે જ્યારે કેટલીક વાર કારક (સિદ્ધ) ક્રિયાને (=સાધ્યને અધીન હોય છે. શબ્દપ્રયોગના તાત્પર્યની પર્યાલોચના દ્વારા આ નિર્ણય થાય. તેથી, ગુણપ્રધાનભાવ અનિયત હોઈ અન્ય સંસ્કૃષ્ટ પદાર્થોને સમુદાય વાયાથે છે એટલું જ માનવું સારું છે. સંસર્ગનું જ્ઞાન થાય છે એ બાબતે સર્વ વાદીઓ સંમત છે. જેઓ નિયોગને, ભાવનાને કે ક્રિયાને વાયાઈ માને છે તેઓ પણ અન્ય સંસ્કૃષ્ટ પદાર્થોના સમુદાયને તે ઈચછે છે. 308. ननु संसर्गवदन्यव्यवच्छेदोऽपि गम्यते, 'गौः शुक्ल आनीयताम्' इति श्रुते कृष्णाश्वादिव्यवच्छेदप्रतीतिदर्शनात् । सत्यम् , संसर्गपूर्वकस्तु व्यवच्छेदः । शुक्ल . गुणसंसृष्टो हि गौ: कृष्णादिभ्यो व्यवच्छिद्यते । अन्यापेाहस्तु न पदार्थ इत्युक्तम् । तस्मान्न भेदो वाक्यार्थः । 308, શંકાકાર – સંસગની જેમ અન્ય વ્યવછેર ( ભેદ) પણ જ્ઞાત થાય છે, કારણ કે “શુકલ ગાય લાવ એમ સાંભળતાં કૃષ્ણ, અશ્વ વગેરેના વ્યવચ્છેદની પ્રતીતિ થતી દેખાય છે. નૈયાયિક- સાચું, પરંતુ વ્યવચછેદ પહેલાં સંસગ થાય છે. શુકલ ગુણથી સંરષ્ટ ગાય કૃષ્ણ વગેરેથી વ્યાવૃત્ત (=વ્યવછિન્ન) થાય છે. અન્યાહ (=અન્ય વ્યાવૃત્તિ) એ પદાર્થ (=શબ્દાર્થ નથી એ અમે કહ્યું છે. તેથી અન્ય વ્યવચ્છેદ (=અન્યાહ=ભેદ) વાયા નથી. 309. નનું રાંડપિ ન રદ્ધાર્થ ! સત્યમ્ , સ હિ શત્રુશ્યામ ન भवति, न तु ततो न प्रतीयते । अनभिधेयः कथं प्रतीयते इति चेत्, एतदने Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy