SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વેદકતાં પુરુષને જાણવા પ્રત્યક્ષ અને અનુમાન મૂળપ્રમાણ છે प्रत्यक्षमनुमानं च तदेवं कर्तृतामितौ । मूलप्रमाणमस्तीति स्मृतौ नान्धपरम्परा ।। मन्त्रार्थवादमूलत्वं तत एव न तत्स्मृतेः । यथोदितानुमानादिप्रमाणान्तरसम्भवात् ॥ . 24. જે પરોક્ષ વસ્તુને આપણે અનુમાન દ્વારા જાણીએ છીએ તે રોગીઓને પ્રત્યક્ષ છે એમ અમે પ્રત્યક્ષ ક્ષણમાં કહ્યું છે. તે જ પ્રમાણે વેદ પુર્વાક છે એ જાણવા માટે પ્રત્યક્ષ અને અનુમાન મૂલપ્રમાણ છે, એટલે વેદતૃસ્મરણમાં અંધપરંપરા નથી. તેથી જ વેદના કર્તા વિશેની રસ્મૃતિ મંત્ર. વાદમૂલક નથી, કારણ કે અગાઉ જણાવી ગયા એ પ્રમાણે અનુમાન વગેરે બીજા પ્રમાણેમાંથી તે સંભવે છે. 25. यदपीतरेतराश्रयमभाषि-पुरुषोत्ते वेदे प्रामाण्यं वेदप्रामाण्यात् पुरुषसिद्धिरिति – तदपि न सम्यक्, पूर्वं परिहृतत्वात् । अनुमानात् प्रसिद्धे कर्तरि वेदवाक्यैस्तत्प्रतीतेरुपोद्वलनमिष्यते, न त्वागमैकशरण एव कळवगमः । उक्तं च पूर्वमपि पृथिव्यादिना कार्येण कर्तुरनुमानम् । 25. पुरुषोत पाथी वनु प्राभाय छ २५ने वे प्रभाय हावाथा [ तेना si] પુરુષ સિદ્ધ થાય છે એમ જે ઇતરેતરાશ્રયદોષ તમે આપે તે પણ યોગ્ય નથી, કારણ કે તેને નિરાસ અમે પહેલાં કરી ગયા છીએ. અનુમાનથી વેદકર્તા પુરવાર થતાં વેદવાક વડે જ્ઞાત થયેલ વેદકર્તાનું સમર્થન જ અમને ઇષ્ટ છે, કેવળે વેદને આધારે જ વેદક્તનું જ્ઞાન અમને ઈષ્ટ નથી. પહેલાં પણ અમે જણાવી ગયા છીએ કે પૃથ્વી વગેરે કાર્યો ઉપરથી કર્તાનું અનુમાન થાય છે. 26 किं येनैव कर्ता पृथिव्यादि कार्य निर्मितं तेनैव वैदिक्यो रचना निर्मिता इति चेद् ओमित्युच्यते । किमत्र प्रमाणमिति चेत् -- उच्यते तर्हि सर्वज्ञः स्रष्टुं प्रभवतीदृशम् । . विचित्रां प्राणिभृत्कर्मफलभोगाश्रयं जगत् ॥ तत्कर्मफलसम्बन्धविदा तदुपदेशिनः । तेनैव वेदा रचिता इति नान्यस्य कल्पना ।। एकेनैव च सिद्धेऽर्थे द्वित्तीयं कल्पयेम किम् । अनेककल्पनाबीज न हिं किञ्चन विद्यते ।। 26. “શું જે કર્તાએ પૃથ્વી વગેરે કાર્યોનું નિર્માણ કર્યું તેણે જ વેદની રચના કરી ? –એમ જે તમે મીમાંસકે પૂછતા હો તો અમે તૈયાયિકે કહીએ છીએ કે “હા'. એમાં પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy