SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ લપ્રવત કત્વવાદી અને નિયોગવાક્યાવાદી વચ્ચે વિવાદ 277. ફ્લપ્રવકત્વવાદી—તેા પછી ભાવા દ્વારા જ નિયોગની અને ફળની 'તેની નિષ્પત્તિ થતાં પદસમૂહમાં એક સ્થાને બે વાકયો આવી પડશે. [અર્થાત્ વાકયભેદ નામને દેખ આવી પડશે.] વળી, પ્રકૃત્યથ (ભાવાથ =ધાત્વથી અનુરક્ત (અન્વિત) નિયેાગના અભિધાન દ્વારા નિયેાગના વિષયનું નિશ્ચયજ્ઞાન થતું હોઈ, નિયેાગનું જ (ફ્ળનુ નહિ) ભાવાથ નિષ્પાદ્યત્વ પ્રતીત થાય છે. [વનામો યનેત’માં નેત”માં પ્રકૃત્યથ” યાગ છે. આ પ્રકૃત્યથ વાગ નિયોગના (=વિષ્યથ'ને=આજ્ઞાના) વિષય છે. નિયોગ સદા પેાતાના વિષયથી અનુરક્ત (અન્વિત) જ હોય છે. વિાયથી અનુરક્ત નિયોગ સંભવતા નથી. એટલે નિયોગ જ ભાવાથી (=પ્રકૃત્ય થી) નિષ્પાદ્ય છે, ફળ ભાવાથી નિષ્પાદ્ય નથી.] હવે, ભાવાથ દ્વારા સિદ્ધ થયેલો નિયોગ જે ફ્ળને માટે કલ્પવામાં આવતા હોય. તેા તે પરા હાઈ વાયા' ન બને એમ અમે જણાવ્યું છે. [માની લો કે ભાવાથ' નિયોગ અને ફળ બનેને કરે છે તેા પ્રશ્ન ઊઠે છે કે] ભાવાથ તે એને યુગપ ્ કરે છે કે ક્રમથી કરે છે ? તે એને યુગપદ્ કરવાનુ તેનું સામર્થ્ય નથી. વળી, બંનેને તે યુગપદ્ કરે તે તે બંને તુલ્ય બની જાય, [પરિણામે એક વાકયામાં તેમના ગુણપ્રધાનભાવ અભાવ થતાં અનન્વય આવી પડે.] ઉપરાંત યુગપતપક્ષમાં, નિયોગ કેવળ શબ્દના જ વિષય હોઈ ભલે ન દેખાય પરંતુ નિયોગની સાથે નિષ્પન્ન થતું ળ સ્વગ, પશુ વગેરે કેમ ગૃહીત થતા નથી (અર્થાત્ દેખાતા નથી) ? ક્રમપક્ષમાં પ્રશ્ન ઊઠે છે કે પહેલાં નિયોગ અને પછી ફળ નિષ્પન્ન થાય છે કે પહેલાં ફળ અને પછી નિયોગ નિષ્પન્ન થાય છે? જો કહા કે પહેલાં નિયોગ નિષ્પન્ન થાય છે તે નિયોગની નિષ્પત્તિ પછી તે સપાદ્ય રહે નહિ, પરિણામે નિયોગના વિષયમાં (=યાગમાં) લિપ્સા ઘટે નહિ, એટલે કરણાંશમાં (=યાગમાં) પણ વૈધી પ્રવૃતિ થાય. જેમ પ્રયાજ આદિ તિકતવ્યતા દ્વારા નિયોગની નિષ્પત્તિ થાય છે ત્યાં (=પ્રયાજ આદિ પ્રતિકભ્યતામાં) વૈધી પ્રવૃત્તિ છે, તેમ ભાવામાં ( = ધાત્વમાં) પણ વૈધી પ્રવૃત્તિ થાય. જો તમે કહેા કે અમે તે ઇચ્છીએ છીએ તે તેની પુચ્છા શાસ્ત્રની પ્રેરણા વગર સ્વાભાવિક થાય છે' એમ સૂત્રમાં [મી.સૂ ૪.૧.૨માં] જે જણાવ્યું છે તે અને ચેન વગેરે યાગનું અધ પણું જે વર્ણવવામાં આવ્યું છે તે બંનેના તમારી આ ઇચ્છાથી વિરાધ થાય. [ ખંતિકતવ્યતામાં શાસ્ત્રની પ્રેરણાથી પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ પ્રતિકતવ્યતામાં-પ્રયાજ આદિમાં થતી પ્રવૃત્તિ વૈષી છે. એનાથી ઊલટું કરાંશમાં-ધાવ'માં અર્થાત્ સ્વગં આદિનાકરણ યાગ આદિમાં શાસ્ત્રની પ્રેરણાથી નહિ પણ ફ્ળની લિપ્સાથી પ્રવૃત્તિ થાય છે. જો ધાત્વમાં પણ શાસ્ત્રની પ્રેરણાથી પ્રવૃત્તિ માનવામાં આવે તે શ્યુનયાગમાં થતી પ્રવૃત્તિ પણ વૈધી પ્રવૃત્તિ બની જાય અને પરિણામે સ્પેનયાગનું અધમ ત્વ ન રહે, ચેનયાગ ધ' બની જાય.] જો કહા કે પહેલાં ફળની નિષ્પત્તિ થાય છે અને પછી નિયોગની નિષ્પત્તિ થાય છે, તે તે વખતે (ભાવાથ' વખતે ધાત્વ વખતે અર્થાત્ યાગકાળે) ફળનું દર્શન થાય, કારણ કે તે નિયોગ પહેલાં જ નિષ્પન્ન થઈ ગયું છે. પર ંતુ ભાવાથ' વખતે પુત્ર, પશુ વગેરે દેખાતાં નથી. ફ્ળ દેખાતું ન હોવા છતાં નિષ્પન્ન થઈ ગયેલું હાય છે એ તે અતિ વિસ્મયકારક છે. એટલે કેટલાક કહે છે કે ભાવાથ (=ધાતથ) સ્વગ સિદ્ધિને અવાન્તર વ્યાપાર બનાવીને નિયોગનું જ સપાદન કરે છે. પરંતુ આ મતને નિરાસ અમે કરી નાખ્યો છે, કારણુ કે એમ માનતાં જ્વલન આદિની જેમ અવાન્તર વ્યાપાર પ્રધાન વ્યાપારની પહેલાં દેખાવાની આપત્તિ આવે. www. ૨૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy