SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ p . 5 ૨૯૦ ફલપ્રવર્તકત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ नुबन्धाभिधाने पुरुषविशेषणमात्रमेतद्भवतु, किं स्वर्गसाध्यत्वकल्पनया । विशेषणत्वमेवान्यथा न निर्वहतीति चेत् , आयातं तर्हि फलस्य साध्यत्वम् । तच्चेत् साध्यत्वेनावगम्यते, तस्यैव सामर्थ्यसिद्धं लोकानुगुणमव्यभिचारि च प्रवर्तकत्वमुत्सृज्य न प्रेरणावगमस्य तद्वक्तुमर्हसीति । नियोगादथ निष्पत्तिः फलस्येत्यभिधीयते । फलं प्रत्यङ्गभूतत्वादवाक्यार्थत्वमापतेत् ॥ 1275. ફલપ્રવર્તકત્વવાદી-આને ઉત્તર આપીએ છીએ. વેદને પણ વક્તા ( કર્તા) છે તેના આશયને વશ થઈને ત્યાં પણ ફળને ઈચ્છનારાઓ પ્રવૃત્તિ કરે છે એમ અમારે ઉત્તર હવા છતાં અમે એમ કહેતા નથી કારણ કે એમ કહીએ તે ચર્ચાનો વિષય બદલી નાખવાની આપત્તિ આવે પરંતુ અમે આ તે કહીએ છીએ કે જે પ્રેરણાના જ્ઞાનથી જ પ્રવૃતિ સિદ્ધ થતી હોય તે ‘સ્વર્ગકામ પદને બદરિ આચાયની જેમ બીજી રીતે સમજાવ, તે “સ્વર્ગકામ પદ અધિકારાનુબંધને જણાવવામાં પુરુષનુ વિશેષણમાત્ર બને, સ્વગને સાધ્ય ગણવાની કલ્પના રહેવા દે. દુનિવિશેષણ પુરુષ અધિકારી બનતો નથી. તેથી પહેલા જણાવેલી રીતે વગેછા ગમે તેમ પુરુષનું વિશેષણ બનશે. આમ સ્વગળ ન હોવા છતાં અધિકારાનુબંધની પ્રાપ્તિ થશે. સ્વગને સાથે માનવું ન જોઈએ. અને સાધ્ય ગણવાનું છોડી દઈએ તે સ્વગ પુરુષનું વિશેષણ ન બની શકે એમ જે તમે કહેતા હે તો ફળ સાધ્ય છે એ આવી પડે છે. ફળ જે સાધ્ય તરીકે જ્ઞાત થતું હોય તો તેનું જ સામર્થ્યથી પુરવાર થયેલું, કાનુસારી અને અભિચારી પ્રવર્તકપણું છોડી પ્રેરણજ્ઞાનનું પ્રવકપણું જણાવવું તમને શોભતું નથી. જે નિયોગ દ્વારા ફળની નિષ્પત્તિ થાય છે એમ તમે કહેતા હો તો આ પક્ષમાં ફળ પ્રતિ નિયોગ અંગ (=ગૌણ) બની ગયો હઈ, નિગ વાક્યર્થ નથી એવું આવી પડે 276. નનું વિશ્વ ન માવાર્થવત સર, નાહ્ય તક સ્થાત ! आक्षेपकत्वात्तु तस्य फलार्थत्वमुच्यते । प्रयोक्तृत्वं हि तस्य निजं रूपम् । यद्येवं भावार्थ एव साध्यो भवतु, विध्यर्थस्य तु किमनुष्ठेयत्वमुच्यते ? । सोऽपि भावार्थसिद्धया सम्पद्यते 'कृतो मया स्वामिनियोगः' इति व्यवहारादिति चेत् । 276 નિગવાયાર્થવાદી–જેમ ભાવાર્થ ( = ધાત્વર્થ ) ફળમાં ( = ફત્પત્તિમાં ) કરણ છે તેમ વિધ્યર્થ ( = નિગ) ફળમાં ( = ઉત્પત્તિમાં ) કરણ નથી કે જેથી વિધ્યર્થ ફળનું અંગ બને. [ભાવાર્થ ત્પત્તિ માટે કરણું છે. વિધ્યર્થ ફત્પત્તિ માટે કરણું નથી, તેથી ભાવાર્થ ફળનું અંગ છે પણ વિધ્યથ ફળનું અંગ નથી ] વિધ્યર્થ ફળને આક્ષેપક હેઈવિધ્યર્થ ફળને માટે છે એમ કહેવાય છે પ્રયુક્તાપણું એ વિધ્યાર્થીનું પિતાનું રૂપ છે લપ્રવકત્વવાદી– જે એમ હોય તે ભાવાર્થ (5ધાર્થ=પ્રકૃત્યર્થ) જ સાધ્ય (=અનુચ્છેય બને, વિધ્યર્થને (નિયેગને) શા માટે અનુદ્ધેય કહો છો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy