SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વાયાઈ નિગ છે એ મત ૨૮૩ - 265. શંકાકાર– જે વિધિને કળની અપેક્ષા ન હોય તો જેમનું ફળ જણાવાયું નથી તે વિશ્વજિત આદિ યાગેમાં સ્વગ” આદિ ફળની કલ્પના કેમ કરે છે ? - નિગવાડ્યાર્થવાદી અને ઉત્તર અમે આપીએ છીએ. આપ જાણતા નથી. ત્યાં વિધિને ફળની અપેક્ષા નથી અને બીજી વાત એ કે ત્યાં ફળની કલ્પના કરવામાં આવતી નથી. પરંતુ અધિકારાનુબંધ =પ્રજ્યાનુબંધ) ત્યાં જણવાયો ન હોવાથી અને અધિકાર (નિયોન્ય પુરુષ) વિનાની વિધિનું વિધિપણું નિર્વાહ પામતું ન હોવાથી અધિકારાનુબંધની (= નિયાનુબંધની) કલ્પના કરવામાં આવે છે. ત્યાં સ્વર્ગકામ પુરુષને વિધિને અંગરૂપે નિયોજ્ય તરીકે કલ્પવામાં આવે છે કારણ કે તે બધાં કર્મો પ્રત્યે સાધારણું છે. આ અધિકારાનુબંધની કલ્પના પુરુષબુદ્ધિજન્ય નથી પરંતુ શ્રુતિને જ એક ભાગ છે એમ વેદવિદે કહે છે. તેથી આ અધિકારાનુબંધની કે૯૫ના છે, ફળની કલ્પના નથી, એટલે આ એ અનુબંધોથી ( નિયાનુબંધ અને વિષયાનુબંધથી) વિશિષ્ટ એ નિગ વાક્યર્થ છે, - 266. વાવાર્થ વાક્ય પ્રધાન વાત | કન્ય હિ વળ્યાદ્રિથsaખ્યમાનस्तदनुप्रवेशेन प्रतीयते इति गुणो भवति । नियोगस्तु स्वमहिमाक्षिप्तदृष्टोपकारानेकक्रियाकारककलापोपबृंहितस्वरूपः प्रतीयते इति प्राधान्यमवलम्बते । कार्य चेतू प्रधानमुच्यते नियोग एव कार्यम् । फलं चेत् प्रधानमुच्यते तदपि न सिद्धम् , अपि तु साध्यं, साध्यत्वं चास्य नियोगाधीनमिति नियोग एव प्रधानम् । पुरुषस्तु नियोज्यमानत्वादप्रधानमिति । एवं नियोग एव प्रधानत्वाद्वाक्यार्थः । 266. નિગ વાક્યા છે કારણ કે નિયોગ પ્રધાન છે. બીજો યાગ વગેરે અર્થ જ્યારે જ્ઞાત થાય છે ત્યારે નિગને અનુકૂળ બનીને (અર્થાત નિગને વિષય બનીને) જ્ઞાત થાય છે. એટલે તે ગૌણ છે. પરંતુ નિયોગ તે પિતાના મહિમાથી આક્ષિપ્ત દષ્ટ ઉપકારવાળી અનેક ક્રિયાઓ અને દૃષ્ટ ઉપકારવાળા અનેક કારકોથી પુષ્ટ થયેલા સ્વપવાળા જ્ઞાત થાય છે, એટલે તે પ્રધાન છે. જે કાર્યને પ્રધાન કહેતા હૈ તો નિયોગ જ કાર્ય છે. જે ફળને પ્રધાન કહેતા હે તો ફળ પણ સિદ્ધ નથી પણ સાધ્ય છે અને ફળનું સાધ્યપણું નિયોગને અધીન છે, એટલે નિગ જ પ્રધાન છે. પુરુષ તો નિયુજ્યમાન હોઈ અપ્રધાન છે. આમ નિગ જ વાક્યાથ છે, કારણ કે તે પ્રધાન છે 267. સ ચ પ્રતીતિમેપટોચના ચતુરવ જયતે–ત્પત્તિવિધિ, विनियोगविधिः, प्रयोगविधिः, अधिकारविधिरिति । उत्पत्तिविधिः 'अग्निहोत्रं जुहोति' इति, अग्निहोत्राख्यकर्मस्वरूपोत्पादव्यतिरेकेणार्थान्तरानवगमात् । .. विनियोगविधिः 'दध्ना जुहोति' इति, उत्पत्तिविधितः प्रतिपन्ने भावेऽर्थे तत्र दध्यादिगुणविनियोगाऽवगमात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy