________________
૨૭૮
વાક્યાથ નિગ છે એ મત
तत्रासा कल्प्यमानोऽपि नरकादिफलोदयः । अवैधत्वं प्रपद्येत न ह्याकाङ्क्षडशी विधेः ॥ विधेरपेक्षे द्वे एव नियोज्यविषयौ प्रति । तत्पूरणेन तृप्तस्तु न वाञ्छति ततोऽधिकम् ॥ नियोज्यस्तावदेतावान्क्रुद्धोऽरिहननोद्यतः ।
विषयस्तन्निवृत्तिश्च नियोगो यत्र गम्यते ।। 258. શંકાકાર- વિધિ પ્રયોજ્ય પુરુષને ફળમાં “ફળ કર’ એમ પ્રેરતો નથી. પરંતુ વિધિ તેને કમમાં યજ્ઞ કરે’ એમ પ્રેરે છે. તેથી અધિકારીદશામાં નિષેધશાસ્ત્રને અવકાશ અપ્રતિહત છે.
નિયોગવાળ્યાવાદી - હે આયુશ્મન ! તે અમારા પક્ષનો આશરો લીધો છે. જે વિધિ પુરુષને ફળમાં પ્રેરતો ન હોય તે, ફળની ઈચછાથી જ ફળના ઉપાયમાં પ્રવૃત્તિ કરતાં પુરુષને વિધિ ઉપાયમાં પણ પ્રેરે નહિ, વિધિ તે ઉપાય ન જાણનારને ઉપાય જ દર્શાવે, કારણ કે જે અસામ છે તે વિધિનો વિષય છે. એટલે જ કહ્યું છે કે “પુરપ જાણે છે કે આ માટે કરવાનું છે, પરંતુ તે ઉપાય જાણ નથી. ‘નેન અમિરન ત” ( = શત્રુને મારવા તત્પર થનારે એનયાગ કરે' એની આ પ્રતીતિ પણ આવી છે. જે તુ શાસ્ત્રીય ઉપાયથી વિરીને હણવા ઉદ્યત થયે હેય તે યેનયગથી હણ, નયાગ તારો ઉપાય છે એ એને અથ છે. વધુ વિસ્તાર કરવાનું પ્રજન નથી. કામાધિકારોમાં વિધિને ફળની આકાંક્ષા નથી કારણ કે નિયોજય પુરૂષ અને વિપય (યાગ, એ બેને જણાવનાર એ પદેથી જ તે નિરાકાંક્ષ બની જાય છે.] ફળ તો અધિકારનું કારણ છે એમ સ્થિર થયું છેપ્રતિધાધિકારમાં પણ પ્રત્યવાય (=અનર્થ; ધટતો નથી. [અર્થાત વિધિને તેની કેઈ અપેક્ષા નથી.] [ ‘ન ન્યા સન્ન મત્તાનિ કોઈ પણ પ્રાણીની હત્યા - કરે' આ પ્રતિષેધવાક્ય છે. તેમાં નિષેધ્ય વિષય હનન છે, તેમાંથી જ અધિકારીની - હનનપ્રવૃત્ત (અરિહનનપ્રવૃત્ત) પુરુષની પ્રાપ્તિ થતી હોઈ પ્રતિષેધાધિકારમાં પણ પ્રત્યવાય અનર્થ ઘટતું નથી. પ્રતિધાધિકારમાં બરક વગેરે ફળની ઉત્પત્તિ કલ્પવામાં આવે તે પણ તે ફત્પત્તિ અવૈધપણું પામે છે, કારણ કે વિધિની આવી આકાંક્ષા નથી. અર્થાત વિધિને ફળની આકાંક્ષા નથી. વિધિને નિજ્ય પુરુષની અને વિષયની એ એની જ આકાંક્ષા છે. તે આકાંક્ષા પુરાવાથી તૃત બનેલે -વિધિ એથી અધિક કંઈ વાંછતો નથી (અર્થાત તે ફળની આકાંક્ષા રાખતું નથી). પ્રતિષેધાધિકારમાં નિય પુરુષ આટલે જ છે- ફુદ્ધ અને અરિહનનોદ્યત અને વિષય છે હનનનિવૃત્તિ જેને અનુલક્ષી નિગ (આજ્ઞા) જ્ઞાત થાય છે.
259. નન્વેતાવન વિવુથાર નિધેિઃ જો વિષય હૃતિ | “માવ: कर्मशब्दास्तेभ्यः क्रिया प्रतीयते' इति [जै० सू० २.१.१ ] स्थिते भावार्थस्तावत् पूर्वापरीभूतत्वाभावान्न विधेविषयः । नञर्थोऽपि न विधेविषयः, अनन्विताभिधानाच्च ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org