SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યાથ ભાવના છે એ મત साध्यांशोपनिपातितेत्युच्यते तदयुक्तम् , योग्यत्वाविरोधिनी प्रत्यासत्तिः सम्बन्धकारणं, न तद्विपरीता । योग्यत्वं च वर्गस्यैव साध्यतायां, यजेश्च करणतायामित्युक्तम् । _208. શંકાકાર- ધાત્વર્થ સાધ્ય છે એ પક્ષના પણ યાગ આદિ કર્મોનાં નામે સમર્થક છે; ઉદાહરણથે નિરાં કુત્તિ', અહીં અનિહેાત્ર એ હોમનું નામ છે, તેથી મ નહોત્ર જુતિ = નહોત્ર નં મા યતિ (= તિ) થાય. પરિણામે ધાર્થ હોમ અહી સાધ્ય છે. ભાવનાવાકથાથવાદી- આ દોષ નથી આવતો. ધાત્વથ સાથ બનીને જ સાધનતાને ગ્રહે છે, પામે છે. ત્યાં સ્વર્ગભાવનામાં (= સ્વર્ગ માટેના પુરુષવ્યાપારમાં પણ અગ્નિહોત્ર નામને હોમ સાધન જ છે. કારણ કે અન્યથા અગ્નિહોત્રનો “સ્વગ કામ” પદ સાથે અન્વય ન બેસવાની આપત્તિ આવે એમ કહેવામાં આવ્યું છે. કોઈક નામધેય પદ કર્મતાને અનુવાદ કરે છે, જેમ કે “મનહોત્ર’ વગેરે અને કેઈક નામધેય પદ કરણુતાને અનુવાદ કરે છે, જેમ કે “કો તૈોમેન'. તેથી ધાત્વર્થ યાગનો કરણતારૂપે સ્વર્ગ સાથે અન્વયસંબંધ છે એ સિદ્ધ થાય છે. ધાત્વથ યોગ સાધ્યાંશમાં પડે છે કારણ કે તે [કરશ કરતાં નજીક છે એમ જે કહેવામાં આવ્યું છે તે અયોગ્ય છે કારણ કે યોગ્યતાનુ અવિરોધી નજીકપણું અન્વયસંબંધમાં કારણ છે અને નહિ કે યેગ્યતાનું વિરોધી નજીકપણું, સ્વર્ગની જ સાધ્યપણુમાં ગ્યતા છે, જયારે યાગની કરણતામાં યોગ્યતા છે એમ કહેવામાં આવ્યું છે. 209. एवं 'यागेन भावयेत्' इत्यवगते कथमित्यपेक्षायामितिकर्तव्यता तद्वाक्यपठिता वाक्यान्तरनिवेशिता वा सम्बध्यते । तद्वाक्योपात्ता तावद्यथा 'एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निष्टोम साम कृत्वा पशुकामो ह्येतेन यजेत' इति तां.बा.१७.१.७] वाक्यान्तरोपात्ता 'ब्रीहीनवहन्ति' 'तण्डुलान् पिनष्टि' 'समिधो यजति' 'तनूनपातं વનંતિ રતિ | इतिकर्तव्यता हीष्टा दृष्टादृष्टप्रयोजना । प्रायः सर्वत्र भावार्थे कथमंशोपपादिनी ।। दृष्टोपकारद्वारेण सम्बद्धा प्रेषणादिका । इतिकर्तव्यता ज्ञेया सन्निपत्योपकारिणी ॥ भावार्थमनुगृह्णाति या त्वदृष्टेन वर्मना । समिदाद्यामिकामाहुस्तामारादुपकारिणीम् ॥ 209. આમ “યાગ વડે કરે' એમ જ્ઞાત થતાં કેવી રીતે ?એ અપેક્ષા જાગતાં તે વાક્યમાં કે અન્ય વાક્યમાં જણાવેલી ઈનિકર્તવ્યતા ( = કરવાની રીત)ને તેની ( =ભાવનાની) સાથે અન્વયસંબંધ જોડવામાં આવે છે. તે જ વાક્યમાંથી પ્રાપ્ત થતી ઇતિક્ત વ્યતાનું ઉદાહરણ છે પતવ રેવતીષ વારવન્તીયમ્ અનિષ્ટોમસામ રવા વાનો તેન ત (અર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy