SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ " 177. ફળપ્રાધાન્યવાદી—આ કહેવું અયોગ્ય છે. આમ નિરૂપણ કરતાં “સ્વગકામ યજ્ઞ કરે” એ વાક્યમાં સ્વર્ગકામ પદને અન્વય ઘટ અત્યંત મુશ્કેલ બનશે. ક્રિયાપ્રાધાન્યવાદી–સ્વર્ગકામ કદ્રુપદ છે, કર્તા ક્ષિા માટે છે, ક્રિયા કર્તા માટે નથી એમ તો અમે કહ્યું છે. ' 178. न कर्तृपदं खर्गकाम इति, किन्त्वधिकारिपदमेतत् । न हि जात्यैव कश्चित् स्वर्गकामो नाम कुत्रचित् पुरुषोऽवगम्यते, योऽत्र कर्तृत्वेन नियुज्येत । स्वर्गे कामो यस्यासौ वर्गकामः, स्वर्ग वा कामयति वर्गकामः । उभयथाऽपि वर्गकामनाविशिष्टः पुरुषः एव तस्मात्पदादवगम्यते । तदत्र काम्यमानः स्वर्गः कथं यागक्रियया सम्बध्यते-दृष्टेनादृष्टेन वोपकारेण ? 178. ફળપ્રાધાન્યવાદી –‘સ્વગકામ ઝૂંપદ નથી, પરંતુ અધિકારીવાચક ૫દ છે. ક્યાંય જાતિ ઉપરથી કોઈ પુરુષ સ્વર્ગકામ છે એવું જણાતું નથી કે જેને કર્તા તરીકે નિયુક્ત કરવામાં આવે. જેને સ્વર્ગની ઈચ્છા છે તે સ્વગકામ, અથવા સ્વગન જે ઈચ્છે છે તે સ્વર્ગકામ. બંને રીતે સ્વર્ગકામનાવિશિષ્ટ પુરુષ સ્વર્ગકામ’ પદ દ્વારા જ્ઞાત થાય છે તે અહીં ઇછવામાં આવતું સ્વર્ગ કેવી રીતે યાગક્રિયા સાથે સંબંધમાં આવે છે ? – દૃષ્ટ ઉપકાર દ્વારા કે અદષ્ટ ઉપકાર દ્વારા ? 179. ચઢિ ઢિ ચન્દ્રનું સ્વર્ગ, વોલાવશીયા બના: ર રૂતિ વન્દનાનાદ્રિવ્યમાનrfથ રથયાત્ થરાદ્ધઃ સ્વાદ્ધ, તા “સ્થાપનાં શર્મसंयोगे गुणत्वेनाभिसम्बन्धः' [जै. सू. ६.१.१] इति दध्यादिवत् साधनत्वेन वर्ग उपकरोति क्रियाम् । कामनाऽपि द्रव्याहरणाङ्गत्वादुपकारिणी, यत् तया द्रव्यमानेतुं यतते इति दृष्टोपकारित्वम् । 179 ક્રિયાપ્રાધાન્યવાદી -“ચંદન સ્વગ છે” “સેળ વર્ષની અંગના સ્વર્ગ છે એમ ચંદન, અંગના વગેરે દ્રવ્ય સાથે “સ્વર્ગ શબ્દને સામાનાધિકરણ્યમાં પ્રયોગ થતો હોવાથી સ્વગ' શબ્દ દ્રવ્યશબ્દ ( = દ્રવ્યવાચક શબ્દ) છે. તેથી, ભાગરૂપ કમેના સંબંધમાં કોને ગુણરૂપે અર્થાત્ ગૌણરૂપે અંગરૂપે સંબંધ છે' એ જૈમિનિસૂત્ર ( ૬ ૧ ૧ ) માં કહ્યા પ્રમાણે દહીં વગેરેની જેમ સ્વર્ગ સાધનરૂપે ક્રિયાને ઉપકાર કરે છે. કામના પણ દ્રવ્ય ( = ચંદન વગેરે દ્રય ) ભેગુ કરવામાં અંગભૂત હેઈ યાગકમને ઉપકારી છે કારણ કે તે કામનાને કારણે દ્રવ્ય ( = ચંદન વગેરે દ્રવ્ય) લાવવા માટે તે પ્રયત્ન કરે છે. આમ કામ્યમાન સ્વર્ગ ક્રિયાને ( = યોગકર્મને ) દૃષ્ટ ઉપકાર કરે છે. 180. તસ્વૈતવારમ્, રાજ્સ્ય શ્વવારિત્રામાવત તિવચનો ह्येष स्वर्गशब्दः, न द्रव्यवचनः । तदेव चन्दनं शीतातुरेण अग्रीष्मोपहतेन वा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy